કાઉન્સિલરો છોડીને જતા રહેતા આમ આદમી પાર્ટી એ ભાજપ લગાવ્યો આક્ષેપ

New Delhi, તા.૨૫ હાલ દિલ્હીના મુખ્યમંત્રી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ છે, તો બીજીતરફ આવતા વર્ષે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે તે પહેલા આમ આદમી પાર્ટી (આમ આદમી પાર્ટી)ને મોટો ઝટકો લાગ્યો છે. મળતા અહેવાલો મુજબ આપના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. પાંચ કાઉન્સિલરોએ દિલ્હી ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ […]

Examination માં અનિયમિતતાને કારણે ‘મુન્નાભાઈ’ જેવા લોકો ડોક્ટર બની રહ્યા છે

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં કહ્યું હતું કે બગડતી શિક્ષણ વ્યવસ્થાની કટોકટી આપણા દેશને અસર કરી રહી છે New Delhi, તા.૩ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ભારતીય શિક્ષણ પ્રણાલીને લગતી સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું ક નીટ પરીક્ષામાં ગેરરીતિઓને કારણે આજે ‘મુન્નાભાઈ’ જેવા ડોક્ટરો બનાવવામાં આવી રહ્યા છે અને પ્રતિભાશાળી યુવાનો […]

ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના પાસે, ડ્રગ્સ માફિયાને બચાવવા સુરત પોલીસ પર દબાણ: Gopal Italia

Surat, તા.24 સુરત શહેરમાંથી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર સામે માફિયા ગેંગની કલમ દબાણના કારણે લગાવવામાં ન આવી હોવાનો આક્ષેપ આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. જો આ પ્રકારનો આરોપ લગાવવામાં આવે તો આરોપીની મિલકત સરકારમાં જમા કરવી પડે તેમ છે. પરંતુ ડ્રગ્સ માફિયાની મિલકત બચાવવા માટે ભાજપના નેતાએ દબાણ કર્યું હોવાનો […]

Haryana ની તમામ ૯૦ બેઠકો પર આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી લડશે

Chandigarh,તા.૧૮ હરિયાણામાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટી રાજ્યની તમામ ૯૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢમાં આ જાહેરાત કરી હતી. ચંદીગઢમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માને કહ્યું કે આજે આમ આદમી પાર્ટી એક મહત્વપૂર્ણ પાર્ટી બની ગઈ છે. આપ આજે રાષ્ટ્રીય પક્ષ છે. અમે ગુજરાતમાં ૧૪ ટકા મત મેળવીને સત્તાવાર […]