Kejriwal ની મુશ્કેલી વધી શકે છે, વધુ એક કેગ રિપોર્ટની તપાસ કરશે પીએસી

નવી દિલ્હી,તા.4 દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ફરી મુશ્કેલી વધી શકે છે. વધુ એક સ્વાસ્થ્ય સંબંધી કેગના રિપોર્ટની પીએસી તપાસ કરશે. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ રિપોર્ટ તપાસ માટે પીએમસીને મોકલ્યો છે. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું છે કે, તપાસ એટલા માટે જરૂરી છે કે કોરોના મહામારીના સમયથી લઈને અન્ય ગંભીર […]

Delhi Assembly આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર હોબાળો મચાવ્યો

New Delhi,તા.૩ આજે દિલ્હી વિધાનસભા સત્રનો છેલ્લો દિવસે ગૃહમાં ખૂબ હોબાળો થયો હતો. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ હંગામો મચાવવા બદલ આપ ધારાસભ્ય અનિલ ઝાને ગૃહમાંથી હાંકી કાઢ્યા હતાં. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ માર્શલોને અનિલ ઝાને ગૃહમાંથી બહાર કાઢવા કહ્યું. આ પછી આપ ધારાસભ્યોએ ’જય ભીમ’ના નારા લગાવવાનું શરૂ કર્યું. આના પર વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે […]

દિલ્હીમાં શાસક અને વિપક્ષી પક્ષોમાં બે મહિલાઓ ટોચના હોદ્દા ઉપર બિરાજમાન

New Delhi,તા.૨૪ દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વાર, શાસક પક્ષ અને વિપક્ષમાં બે મહિલાઓએ ટોચના હોદ્દા સંભાળ્યા. અગાઉ ફક્ત મુખ્યમંત્રી પદ મહિલાઓ પાસે હતું, પરંતુ પહેલીવાર કોઈ મહિલાને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ભાજપે મુખ્યમંત્રી પદ માટે પહેલી વાર ધારાસભ્ય બનેલી રેખા ગુપ્તાની પસંદગી કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીને વિપક્ષના […]

Aam Aadmi Party પર પંજાબમાંથી પણ સત્તાની કમાન છૂટવાનો ડર

New Delhi,તા.24  દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો વધી રહ્યા છે. પંજાબમાં તેના 32 ધારાસભ્યો પક્ષ છોડવાની ફિરાકમાં હોવાના અહેવાલો મળ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ પદ પરથી દૂર કરવાની કવાયત હાથ ધરાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. જેના લીધે આમ આદમી પાર્ટી પર પંજાબમાંથી પણ સત્તાની કમાન છૂટવાનો ડર વધ્યો […]

AAP છોડી joined BJP ધારાસભ્યને ઝટકો, પક્ષપલટા કાયદા હેઠળ સ્પીકરે સભ્યપદ છીનવ્યું

New Delhi,તા,25 દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ છતરપુરના ધારાસભ્ય કરતાર સિંહ તંવરનું સભ્યપદ છીનવી લીધું છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં છતરપુર મતવિસ્તારમાંથી AAPની ટિકિટ પર ચૂંટાયેલા તંવરે પાર્ટી છોડી દીધી હતી. આ સાથે જ આ વર્ષે જુલાઈમાં એક અન્ય ધારાસભ્ય રાજ કુમાર આનંદ સાથે ભાજપમાં […]

રાજીનામું આપ્યા પછી હવે આ રાજ્યમાં BJP-Congress બંનેની ચિંતા વધારશે કેજરીવાલ?

Haryana,તા.20  આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી ઋતુ વચ્ચે તેમણે ન માત્ર ખુદને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીથી અલગ કરી લીધા છે પરંતુ એક નવા મિશન તરફ અગ્રેસર થયા છે. આ મિશન હરિયાણા વિધાનસભા ચૂંટણી સાથે સબંધિત છે, જેના માટે તેઓ સક્રીય થઈ ગયા છે. આમ આદમી […]

‘આ તેમનો અધિકાર છે’: કેજરીવાલ માટે Aam Aadmi Party એ ‘સરકારી રહેઠાણ’ની કરી માગ

New Delhi,તા.20 આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ માટે સરકારી રહેઠાણની માગ કરી છે.  AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પંચના નિયમનો હવાલો આપતા કેજરીવાલ માટે રહેઠાણની માગ કરી છે. તેમણે કહ્યું કે, વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય પાર્ટી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવું જોઈએ. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ‘ચૂંટણી […]

CM હાઉસ ખાલી કરશે Kejriwal, જાણો પછી ક્યાં રહેશે અને કેવી-કેવી સુવિધાઓ મળશે?

New Delhi,તા.18  આમઆદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે સરકારી મકાન સહિત તમામ સુવિધાઓ છોડવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, કેજરીવાલ આગામી 15 દિવસમાં મુખ્યમંત્રી આવાસ છોડી દેશે. જો કે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ […]

Congress ને મોટો ઝટકો આપવાની તૈયારીમાં AAP? સંજય સિંહે કહ્યું- અમારા 90 ઉમેદવારો તૈયાર

Haryana,તા.09  હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન પર શંકા વધી ગઈ છે. આમ આદમી પાર્ટી હરિયાણાના પ્રમુખ સુશીલ ગુપ્તાએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આજે ગઠબંધન અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો અમે સાંજ સુધીમાં 90 બેઠકો માટે યાદી જાહેર કરી દઈશું. અમારા 90 ઉમેદવારો તૈયાર- સંજય સિંહ બીજી […]

Kejriwal ને આંચકો,આપનો દલિત ચહેરો રાજેન્દ્ર પાલ ગૌતમ કોંગ્રેસમાં જોડાયા

New Delhi,તા.૬ આમ આદમી પાર્ટીના સીમાપુરીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમ આજે કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં દલિત સમુદાયના લોકોનું ધર્માંતરણ કરતી વખતે હિંદુ સમુદાય પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમને અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારથી તે પાર્ટીની સાઇડ લાઇન પર ચાલી રહ્યો હતો.લાંબા સમયની રાહ જોયા બાદ આજે તેઓ […]