Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    T20 World Cup ના સમયપત્રક પર વિવાદ, પક્ષપાતી રાજકારણ છે,આદિત્ય ઠાકરે

    November 26, 2025

    ભાજપે SIR ને લગતી અફવાઓ સામે ઝુંબેશ શરૂ કરી

    November 26, 2025

    હું પાર્ટીને શરમજનક કે નબળી પાડવા માંગતો નથી,નાયબ મુખ્યમંત્રી DK Shivakumar

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • T20 World Cup ના સમયપત્રક પર વિવાદ, પક્ષપાતી રાજકારણ છે,આદિત્ય ઠાકરે
    • ભાજપે SIR ને લગતી અફવાઓ સામે ઝુંબેશ શરૂ કરી
    • હું પાર્ટીને શરમજનક કે નબળી પાડવા માંગતો નથી,નાયબ મુખ્યમંત્રી DK Shivakumar
    • રાષ્ટ્રના વિકાસ માટે સતત સાચા માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યું છે,PM Modi
    • Ahmedabad વિમાન દુર્ઘટનાના પીડિતોને આખરે રાહત મળી છે, ૨૫ લાખનું વચગાળાનું વળતર ચૂકવ્યું
    • China ને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે તાઇવાન, રાષ્ટ્રપતિ ૪૦ અબજ ડોલરનું વધારાનું સંરક્ષણ બજેટ રજૂ કરશે.
    • ભારતીય શેરબજાર ફરી ઓલ-ટાઇમ હાઈની નજીક બંધ…!!
    • Yemen માં બંદૂકધારીઓએ મોટો હુમલો કર્યો, પાંચ સુરક્ષા અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…ન્યાયતંત્રની સુસ્તી
    લેખ

    તંત્રી લેખ…ન્યાયતંત્રની સુસ્તી

    Vikram RavalBy Vikram RavalMarch 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુપ્રીમ કોર્ટે પડતર અપરાધિક કેસોના નિકાલ માટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશો નિયુક્ત કરવાની જે અનુમતિ આપી હતી, તેને અનુરૂપ કોઈપણ હાઇકોર્ટે આગળ વધવાની જરૂરિયાત ન સમજી. એમ તો સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશ નિયક્ત કરવાની સુવિધા લગભગ ચાર વર્ષ પહેલાં પ્રદાન કરી હતી, પરંતુ કોઈ પ્રગતિ ન થતાં જોઈને તેણે લગભગ એકાદ મહિના પહેલાં અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ સંબંધી શરતોમાં છૂટ પણ પ્રદાન કરી દીધી હતી. એ આશ્ચર્યજનક છે કે તેમ છતાં પણ કોઈ હાઇકોર્ટે અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં કોઈ રુચિ જ ન લીધી! શું તેનો મતલબ એ છે કે હાઇકોર્ટોને લાખો પડતર કસોનો નિકાલ કરવાની ક્યાંય કોઈ ચિંતા જ નથી? સ્થિતિ જે પણ હોય, એ ઠીક નથી કે લોકોને સમયસર ન્યાય આપવા મામલે ક્યાંય કોઈ ઉત્સાહ નથી દેખાડવામાં આવતો. એની અવગણના ન કરી શકાય ક દેશની તમામ હાઇકોર્ટોમાં લગભગ ૬૨ લાખ કેસો પેન્ડિંગ છે. તેમાંથી ૧૮ લાખ કેસો અપરાધિક . આ જ અપરાધિક કેસોના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોની અસ્થાયી ન્યાયાધીશ નિયુક્ત કરવાની અનુમતિ અને સુવિધા પ્રદાન કરી હતી. તેણે આ અનુમતિ પ્રદાન કરતાં અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ કરવાના કેટલાય કારણ પણ ગણાવવામાં આવ્યા હતા અને એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યં હતું કે જો ખાલી પદ સ્વીકૃત સંખ્યાના વીસ ટકાથી વધારે હોય તો હાઇકોર્ટો અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ કરી શકે છે.

    કોઈ નથી જાણતું કે આ નિયુક્તિઓ કેમ ન કરવામાં આવી, કારણ કે દશનો કદાચ જ કોઈ હાઇકોર્ટ એવી હોય જ્યાં ન્યાયાધીશોનાં પદ ખાલી નહીં હોય. લગભગ બે મહિના પહેલાં રાજ્યસભામાં આપવામાં આવેલી જાણકારી અનુસાર વિભિન્ન હાઇકોર્ટોમાં લગભગ ૩૫૦ પદો ખાલી હતાં. એકલી ઇલાહાબાદ હાઇકોર્ટમાં કુલ ૧૬૦માંથી ૭૦થી વધારે ન્યાયાધીશોનાં પદો ખાલી હતાં. આ જ પ્રકારની સ્થિતિ અન્ય અનેક હાઇકોર્ટોની પણ હતી. આ પહેલી વાર નથી કે હાઇકોર્ટોએ ન્યાયના ચક્રનો ગતિમાન કરવામાં જરા પણ ઉત્સાહનું પ્રદર્શન ન કર્યું હોય. આના પહેલાં એવું જોવા મળ્યું હતું કે હાઇકોર્ટ અને પૂર્વ તથા વર્તમાન જનપ્રતિનિધિઓના અપરાધિક કેસોની સુનાવણી કરી રહલી એમપી-એમએલણ અદાલતોનું અપેક્ષિત નિરીક્ષણ પણ નથી કરી શકતી. યોગ્ય એ રહેશે કે સુપ્રીમ કોર્ટ અને સાથે જ કેન્દ્ર સરકાર એ જુએ કે હાઇકોર્ટો પાસેથી જે કંઈ અપેક્ષિત છે, તે કેમ નથી થઈ રહ્યું. તેની સાથે એ પણ જરૂરી છે કે ન્યાયાધીશોની નિયુક્તિની કોલેજિયમ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવે, કારણ કે ઉપલી કોર્ટોમાં સ્થાયી ન્યાયાધીશોનાં ખાલી પદોને ભરવામાં ઘણો સમય લાગે છે. એ કોઇથી છૂપું નથી કે કોલેજિયમ વ્યવસ્થામાં અનેક પ્રકારની વિસંગતિઓ છે.

     

     

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…રાષ્ટ્રીય ચેતનાનો ઉદય, રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજની સ્થાપના

    November 26, 2025
    ધાર્મિક

    જીવ અને ઈશ્વર હૃદયમાં જ છે પણ વાસનાના આવરણના લીધે તેનું મિલન થતું નથી.

    November 25, 2025
    લેખ

    26 નવેમ્બર, “રાષ્ટ્રીય બંધારણ દિવસ”

    November 25, 2025
    લેખ

    ગુરુ તેગ બહાદુર સિંહનું બલિદાન-ધાર્મિક અસહિષ્ણુતા સામે વૈશ્વિક માનવ અધિકાર સંઘર્ષ માટે એક ઐતિહાસિક પાયો

    November 25, 2025
    લેખ

    ભારતના શ્રમ સુધારાઓમાં એક નવો અધ્યાય

    November 25, 2025
    લેખ

    તંત્રી લેખ…એક સુંદર છબી ધરાવતો પ્રિય હીરો, ધર્મેન્દ્ર હંમેશા પ્રેક્ષકો સાથે રહ્યો છે

    November 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    T20 World Cup ના સમયપત્રક પર વિવાદ, પક્ષપાતી રાજકારણ છે,આદિત્ય ઠાકરે

    November 26, 2025

    ભાજપે SIR ને લગતી અફવાઓ સામે ઝુંબેશ શરૂ કરી

    November 26, 2025

    હું પાર્ટીને શરમજનક કે નબળી પાડવા માંગતો નથી,નાયબ મુખ્યમંત્રી DK Shivakumar

    November 26, 2025

    રાષ્ટ્રના વિકાસ માટે સતત સાચા માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યું છે,PM Modi

    November 26, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટનાના પીડિતોને આખરે રાહત મળી છે, ૨૫ લાખનું વચગાળાનું વળતર ચૂકવ્યું

    November 26, 2025

    China ને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે તાઇવાન, રાષ્ટ્રપતિ ૪૦ અબજ ડોલરનું વધારાનું સંરક્ષણ બજેટ રજૂ કરશે.

    November 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    T20 World Cup ના સમયપત્રક પર વિવાદ, પક્ષપાતી રાજકારણ છે,આદિત્ય ઠાકરે

    November 26, 2025

    ભાજપે SIR ને લગતી અફવાઓ સામે ઝુંબેશ શરૂ કરી

    November 26, 2025

    હું પાર્ટીને શરમજનક કે નબળી પાડવા માંગતો નથી,નાયબ મુખ્યમંત્રી DK Shivakumar

    November 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.