#લેખ #ધાર્મિક

નવીવાડી ગામે રામાપીર મંદિરનો ૬ઠ્ઠો પાટોત્સવ યોજાયો

શહેરા તાલુકાના નવીવાડી ગામમાં બાબા રામદેવપીરનું મંદિર બાંધવામાં આવ્યું હતું જેને આજે છ વર્ષ પુરા થતાં છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે આદરનીય
#સૌરાષ્ટ્ર #ધાર્મિક

કષ્ટભંજનદેવ Hanumanjidada ને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર

Salangpur, તા.1શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ
#ધાર્મિક #સાહિત્ય જગત

Mahashivratri ના શુભ યોગ,શિવ પરિવારની પૂજાનું વિશેષ મહત્વ

શિવ-કુટુંબની દરરોજ ઘરોમાં પૂજા કરવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રી વિશેષ કૃપા માટે શિવ પરિવારની પુજા ખૂબ શુભ છે.  શાસ્ત્રમાં, તેને
#સૌરાષ્ટ્ર #ધાર્મિક

મૌની અમાસે Salangpur માં દાદાના મંદિરમાં કરાયો મહાકુંભનો શણગાર

Botad,તા.29 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી
#ધાર્મિક #સાહિત્ય જગત

Mahakumbh આ મંત્રો સાથે કરો સ્નાન,ઘર બની જશે પ્રયાગરાજ!

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં શ્રદ્ધાળુઓનો મેળાવડો લાગ્યો છે. આ પૌરાણિક પ્રાચીન ઘટનાનો અદ્ભુત વૈભવ
#ગુજરાત #ધાર્મિક

અખંડ શ્રધ્ધાના પ્રતિક્સમા આરા સુરી દયાની માઁ દેવી- માઁ અંબાનો પ્રાગટય દિવસ Poshi Poonam

Ambaji,તા.13જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ દયાની મહાદેવી અને દેશ વિદેશના કરોડો હિન્દુ માઈ ભક્તો ને ધર્મ અનુરાગી લોકોને
#ધાર્મિક #સાહિત્ય જગત

જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે 

સંપત્તિ હોય તે ભાગ્યશાળી છે પરંતુ જે શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરે છે તે મહાભાગ્યશાળી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ વકતા સ્વંય
#ધાર્મિક #સાહિત્ય જગત

ઇશ્વરના દર્શન થયા પછી પણ સેવા સુમિરણ સત્સંગ છોડશો તો માયા ત્રાસ આપશે

જીવો માટે પોતાનો સ્વભાવ છોડવો બહુ કઠિન છે,આથી સંસારના લોકો અનેક પ્રકારના દુરાગ્રહોમાં ફસાઇ જાય છે.જીવ ઇશ્વરને ભૂલી ગયો છે