#ધાર્મિક

શ્રીકૃષ્ણનું અદ્ભુત ગૃહસ્થ જીવન અને આતિથ્ય-સત્કાર

ભારતીય સંસ્કૃતિએ ગૃહસ્થ જીવનને શ્રેષ્ઠ જણાવ્યું છે. એટલે સાનુકૂળ સ્થિતિમાં જીવાતા જીવનને માટે ‘ધન્યો ગૃહસ્થાશ્રમ:’ એમ પણ કહ્યું છે. ભગવાન
#રાજકોટ #ધાર્મિક

કાલે Mahashivratri : શિવભકિતના રંગે રંગાશે રાજકોટ

Rajkot,તા.25 મહાશિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ઉજવણી સાધના-આરાધના સાથે શિવભકતો કરશે.આવતીકાલે શિવાલયોમાં હરહર મહાદેવ, બમ બમ
#લેખ #ધાર્મિક #સાહિત્ય જગત

Mahashivratri નું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે

દર વર્ષે મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૨૬ ફેબ્રુઆરી-૨૦૨૫ને બુધવારના રોજ આવે છે.મહાશિવરાત્રીનું
#ધાર્મિક #લેખ

Godમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ છે

ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતિ દેખાવવી એ આસક્તિ છે.મમતા
#ધાર્મિક

આ 4 રાશિના જાતકો, Mahashivratri થી શરૂ થશે સુવર્ણકાળ

26 ફેબ્રુઆરીએ મહાદેવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવશે. આ પર્વ દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ ગણતરી
#ધાર્મિક

તા.12 બુધવારના રોજ વિક્રમ સંવત 2081માં મહા સુદ Purnima મા આવી રહી છે

અગામી તા.12 બુધવારના રોજ વિક્રમ સંવત 2081માં મહા સુદ પૂર્ણિમા આવી રહી છે. આ પૂર્ણિમાએ ઉત્તમ તીર્થ સ્થળે માધ સ્નાન
#લેખ #ધાર્મિક

ભગવાન Parashuramaનું જીવનચરીત્ર

આજે આપણે ભગવાન પરશુરામ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.બ્રહ્માજીના પૂત્ર રાજા કુશના ચાર પૂત્રોમાં કુશનાભ બીજા નંબરના પૂત્ર હતા.રાજા કુશનાભે
#અન્ય રાજ્યો #ધાર્મિક #મુખ્ય સમાચાર

Ram Mandir માં રામલલ્લાનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો

Ayodhya તા.7રામમંદિરમાં દર્શન માટે પ્રવેશ હવે સવારે 6 વાગ્યાથી શરૂ થશે. મંદિર ટ્રસ્ટે ઋતુ પરિવર્તન અને મહાકુંભનાં શ્રધ્ધાળુઓના દ્રષ્ટિગત શ્રીરામ