#અન્ય રાજ્યો #સાહિત્ય જગત

Vasant Panchami થી વૈષ્ણવ પરંપરાનાં 350 સાધકો સૌથી મુશ્કેલ ખપ્પર તપસ્યા કરશે

Prayagraj,તા.31વૈષ્ણવ પરંપરાનાં તપસ્વીઓ વસંત પંચમીથી કુંભમાં પરંપરાગત મુશ્કેલ સાધના શરૂ કરશે. આ માટેની તૈયારીઓ ખાક ચોકમાં શરૂ થઈ છે. આ
#લેખ #સાહિત્ય જગત

જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૯નું ચિંતન કરીશું જેમાં જીવાત્મા વિષયોનું સેવન
#અન્ય રાજ્યો #સાહિત્ય જગત

Mahakumbh ની પૂર્ણાહૂતિ બાદ નાગા સાધુઓ કયાં જશે ? ત્યારબાદ ફરી ક્યારે સાથે જોવા મળશે ?

Prayagraj,તા.30મહાકુંભ 2025નું બીજું અમૃત સ્નાન 29 જાન્યુઆરીના રોજ થયું હતું. હવે ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન 3 જાન્યુઆરીએ વસંત પંચમીના
#લેખ #સાહિત્ય જગત

Virdadaજશરાજ શોયઁ દિન

શોર્યભૂમિ મનાતી એવી ભારત ભૂમિ પર અવતરિત શુરવીર યોધ્ધા સુર્યવંશનાં વંશજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢનાં મહારાણા વીરદાદા જશરાજનો 22 જાન્યુઆરીનાં
#લેખ #સાહિત્ય જગત

Mahakumbh વિશેષ

હાલમાં પ્રાચીન શહેર પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દેશ-વિદેશમાંથી કરોડો ભક્તો આવી રહ્યાં છે. કુંભ એ
#લેખ #સાહિત્ય જગત

અમર શહીદ હેમુ કાલાણીની ૮૨મી પુણ્યતિથીએ શત શત નમન

ભારત દેશને અંગ્રેજ હુકુમત સામે આઝાદી અપાવવામાં હજારો નામી-અનામી વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી ઈતિહાસમાં અમર થઇ ગયા છે.એમાં સહુથી
#ધાર્મિક #સાહિત્ય જગત

Mahakumbh આ મંત્રો સાથે કરો સ્નાન,ઘર બની જશે પ્રયાગરાજ!

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં શ્રદ્ધાળુઓનો મેળાવડો લાગ્યો છે. આ પૌરાણિક પ્રાચીન ઘટનાનો અદ્ભુત વૈભવ
#લેખ #સાહિત્ય જગત

“કામના” વડે જ્ઞાન ઢંકાયેલું છે

જેમ ધુમાડાથી અગ્નિ,મેલથી દર્પણ અને ગર્ભાશયથી ગર્ભ ઢંકાયેલો રહે છે એવી જ રીતે કામના વડે જ્ઞાન (એટલે કે વિવેક) ઢંકાયેલું રહે છે.(ગીતાઃ૩/૩૯) વિવેક
#લેખ #સાહિત્ય જગત

ઉત્તરાયણ…મંગલમય મૃત્યુનું રહસ્ય

ઉતરાયણ એટલે પ્રકાશનો અંધકાર ઉ૫ર વિજય.આપણું જીવન ૫ણ અંધકાર અને પ્રકાશથી વિંટલાયેલું છે.આ૫ણા જીવનમાં રહેલા અજ્ઞાન,વહેમ,અંધશ્રદ્ધા,જડતા,કુસંસ્કાર..વગેરે અંધકારના પ્રતિક છે. આપણે
#લેખ #સાહિત્ય જગત

પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો ભારતીય સંસ્કૃતિનો મહા ઉત્સવ

પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો દુનિયાનો સૌથી મોટો ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે.જે દર બાર વર્ષે હરિદ્વાર,પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં