Gir Somnath ના કોડીનારમાં ફરી એક વખત તંત્ર નું બુલડોઝર ફરી વળ્યુ.

કોડીનાર તાલુકા ના દેવળી દેદાજી ગામે  ત્રણ લાખ ઉપરાંત ચોરસ મીટર ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું. ઊભા શેરડી ના પાક મા ગોવાળો એ પશુ ચરાવ્યા. કોડીનાર તા.20 ગીર સોમનાથ જિલ્લામાં મા ફરી એક વખત જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા એ દબાણો પર લાલ આંખ કરી છે અને હવે ગાયો ના ગૌચરણ પર દબાણ કરનારા સામે કાયદાની […]

Jamnagar ના હીરજી મિસ્ત્રી રોડ પરથી ચોરાઉ ભંગાર સાથે તસ્કર ઝડપાયો

તાંબા પીતળના ભંગાર સહીત રૂ.29,750નો મુદ્દા માલ કબ્જે Jamnagar,તા.૨૦ હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ વસંત સ્ક્રેપ નામના ભંગારના ડેલા માંથી ગત તા. 16ના રોજ તાંબા અને પીતળના 29,750ના ભંગારની ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરના હીરજી મીસ્ત્રી રોડ નવાનગર બેંકની પાછળ સદગુરુ ફનીર્ચરની સામે વસંત સ્ક્રેપ નામનો ભંગારનો વાડો […]

Jamnagar માં ત્રણ સ્થળે જુગારના દરોડામાં 14 શકુની ઝડપાયા

રણજિત ટ્રાન્સપોર્ટ, મારવાડીવાસ,જી.આઈ. ડી.સી નજીક દરોડામાં 41,740નો મુદ્દા માલ કબ્જે Jamnagar,તા.૨૦   જામનગર જિલ્લામાં જુગાર ધામના પાટલા મંડાયા હોઈ ત્યારે ત્રણ જગ્યાએ શ્રાવણીય જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી 41,740ના મુદ્દા માલ સાથે 14 શકુનીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસ એસ.પી. પ્રેમસુખ ડેલુએ દારૂ અને જુગારની બદી […]

Rajkotમાં પતિએ માવતરે જવાની ના પાડતા પરિણીતાએ દવા પીધી

જીવાંતિકાનગરમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ Rajkot,તા.૨૦  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં બે મહિલાઓએ બીમારીની વધુ પડતી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં ૨ માં બંધ શેરીમાં રહેતા ભાવનાબેન દીપકભાઈ મર્દનીયા (ઉં.વ.34) નામના પરિણીતાએ બીમારીની વધુ પડતી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા […]

Rajkot માં સ્લમ ક્વાર્ટરમાં સફાઈ કામદારે ઝેર પીધું

નવા રીંગ રોડ અને લક્ષ્મીનગરના નાળા પાસે  યુવકના આપઘાતના પ્રયાસ Rajkot,તા.૨૦ શહેરના જામનગર રોડ પાસે રહેતા યુવકે ગૃહ કંકાશથી કંટાળીને ઝેર પીધું.જ્યારે નાણાવટી ચોક પાસે રહેતા યુવકે લક્ષ્મીનગરના નાળા પાસે અને નવા રીંગ રોડ પાસે યુવકે વાડીમાં ઝેર પીધું. મળતી માહિતી અનુસાર શહેરના જામનગર રોડ નજીક સ્લમ કવાર્ટરમાં રહેતા રવિભાઈ  નાથાભાઈ નારોલા (ઉં.વ.32) નામના  યુવકે […]

Rajkot:આજીડેમમાંથી અજાણ્યા યુવકની મળી લાશ

પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ આદર્યો Rajkot,તા.૨૦ શહેરના આજીડેમમાંથી અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની માહિતી મળતા જ બેડિપરા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજીડેમ નજીક આવેલા આર.કે. ગેઈટ પાસે ગતરોજ રાહદારીને સાંજના […]

Wankaner : ટ્રિપલ સવારી બાઈકને ડમ્પરે ઠોકરે લેતાં યુવકનું મોત

 સીરામીક કંપનીમાં કામ કરતા શ્રમિકોને ચોટીલા દર્શને જતી વેળાએ રસ્તામાં અકસ્માત નડ્યો :  બે યુવાનો સારવારમાં Wankaner,તા.૨૦ વાંકાનેર બાઉન્ડરી પાસે ટ્રિપલ સવારી બાઇકને ડમ્પરે ઠોકરે લેતા ત્રણેય યુવક ફંગોળાયા હતા જેમાં એકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું અને જયારે અન્ય બે ને સામાન્ય ઇજા થઇ હતી. મોરબીના પાંચવડા સીરામીક કંપનીમાં કામ કરતા ત્રણેય યુવક […]

Jamkandorana માં રીપેરીંગ દરમિયાન કરંટ લાગતા પોલ પરથી પટકાતા આધેડનું મોત

આખલાએ ઢીક મારતા વૃદ્ધનું મૃત્યુ : પરિવારમાં ઘેરો કલ્પાંત Jamkandorana,તા.૨૦ જામકંડોરણા નજીક રોઘેલ ગામે રહેતા આધેડનું  વીજ શોકથી મોત નીપજયું છે.જ્યારે બોળીયા ગામે રહેતા વૃદ્ધને આખલાએ ઢીક મારતા ગંભીર ઇજા પહોંચતા મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, જામકંડોરણા નજીક રોઘેલ ગામે રહેતા ભરતભાઈ રણછોડભાઈ સોજીત્રા (ઉં.વ.40) નામના આધેડનું ગઈ કાલે વીજ […]

MOTI PANEL મા બીમારીથી કંટાળી વૃદ્ધે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

MOTI PANEL,તા.૨૦ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા વૃદ્ધએ મોટી પાનેલી નજીક રેલવે સ્ટેશન પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.વૃદ્ધએ માનસિક બિમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા મનસુખભાઈ આંબાવીભાઈ માણવદરિયા (ઉં.વ.72) નામના વૃદ્ધએ મોટી પાનેલી નજીક રેલવે સ્ટેશન […]

સરકાર ટૂંકા સત્રથી જનતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતી નથી,Amit Chavda

Gandhinagar,તા.૨૦ ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી ત્રણ દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ ફરી એકવાર રાજ્યસરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ ૩ દિવસના બદલે ૧૦ દિવસના સત્રની માગ કરી છે. અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ટૂંકા સત્રથી જનતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતી નથી. પ્રજાના પ્રશ્નોથી સરકાર ભાગી રહી […]