ગિરનાર પર્વત પર પ્રદૂષણઃ Junagadh મ્યુનિ. કમિશ્ર્‌નરનું સોગંદનામુ નકારી દેતી હાઇકોર્ટ

Ahmedabad, તા.૨૧ ગિરનાર પર્વત પર ગંદકી અને કચરાના બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી પીઆઇએલમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્ર્‌નરનું મૌખિક માહિતીના આધાર પર રજૂ કરાયેલું સોગંદનામું હાઇકોર્ટે નકારી કાઢયુ હતુ. બીજીબાજુ, આ પીઆઇએલમાં હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિકનો કચરો અને પ્રદૂષણ તેમ જ દ્વારકાના દરિયામાં કેમીકલયુકત પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યુ હોવા મુદ્દે અદાલતનું […]

Bhavnagar માં ગાંજાના છોડનું વાવેતર કરનારની ધરપકડ, રૂ. ૧.૨૦ લાખની કિંમતના છોડ જપ્ત

Bhavnagar,તા.૨૧ ભાવનગરમાં એક શખ્સે શાકભાજીની સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યુ હોવાની બાતમીના આધારે પોલીસે તેને ત્યાં દરોડા પાડી તેની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે બોરતળાવ મફતનગરમાં એક શખ્સે શાકબાજીની સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી રૂ. ૧.૨૦ લાખની કિંમતના કુલ ૨૩ કિલો વજન ધરાવતા ૫૮ […]

Surat માં પિતાએ મોબાઇલ ઓછો યુઝ કરવાનું કહેતા દીકરી ઝેરી દવા ગટગટાવતા મોત થયું

Surat,તા.૨૧ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં કામરેજ ખાતે રહેતી ૨૨ વર્ષીય યુવતીને મોબાઈલનો વધુ ઉપયોગ કરવાની પરિવારજનો દ્વારા ના પાડતા યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આજનાં દોડધામ ભર્યા જીવનમાં માતા-પિતા બાળકો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. જેને લઈ માતા-પિતાનો બાળકો પર કોઈ […]

Land-Grabbing Case માં ’યોગ્ય તપાસ’ વિના જ વૃધ્ધને જેલભેગા કરાયાઃ કલેક્ટરનો ખુલાસો માંગતી હાઇકોર્ટ

Ahmedabad,તા.૨૧ ૨૦૨૩માં મિલ્કતના ખોટા કબ્જાના આરોપ સબબ ૬૫ વર્ષીય એક વૃધ્ધની ગેરકાયદે અટકાયત કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટરનો ખુલાસો માંગ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર પાસેથી ફરજમાં બેદરકારી મામલે તેમની વિરુધ્ધ શા માટે કાર્યવાહી ન કરવી તે મુદ્દે ખુલાસો માંગ્યો હતો. ચીફ જસ્ટિસે […]

Disa માં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની પોલીસે ધરપકડ કરી

Disa,તા.૨૧ બનાસકાંઠાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને પોતાની માયાજાળમાં ફસાવી આ ઠગોએ છેલ્લા દોઢ વર્ષથી અનેક લોકોને શિકાર બનાવ્યા છે. જોકે મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનાર અત્યારે તો બન્ને આરોપીઓને જેલ હવાલે કરીને પોલીસે અપીલ […]

યુપીની આખી રાજનીતિ OBC and SC vote bank ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે

ડેપ્યુટી સીએમ કેશવે નેશનલ બેકવર્ડ ક્લાસીસ કમિશન અને યુપી બેકવર્ડ ક્લાસીસ કમિશનની ભલામણોનો ઉલ્લેખ કરીને  પત્ર લખ્યો હતો. Lucknow,તા.૨૧ હાઈકોર્ટના નિર્ણય બાદ ૬૯ હજાર શિક્ષકોની ભરતીનો મુદ્દો યુપીના રાજકારણના કેન્દ્રમાં છે. ઓબીસી સમુદાયના ઉમેદવારો મંગળવારથી હડતાળ પર છે. ક્યારેક કાળઝાળ ગરમીમાં તો ક્યારેક ભારે ભેજ અને વરસાદમાં પણ વિદ્યાર્થીઓ મક્કમતાથી ઊભા રહે છે. એપોઇન્ટમેન્ટ લેટર […]

Herasar Airport પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા

ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઇની શરૂ થાય તેવી શક્યતા છે RAJKOT,તા.૨૧ રાજકોટ શહેરના હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન અંગે તાજેતરમાં સંસદમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આ એરપોર્ટ પર હાલની તારીખમાં કોઈ ઈન્ટરનેશનલ ઉડાનનું શિડ્યૂલ્ડ નથી. ત્યારે હવે ટૂંક સમયમાં હીરાસર એરોપોર્ટ પર આંતરરાષ્ટ્રીય […]

School માં સતત ગેરહાજર રહેનારા વધુ ૯ શિક્ષકોને બરતરફ કરાયા

શિક્ષણ વિભાગના ૨૦૦૬ ના ઠરાવ અન્વયે આ ગેરહાજર રહેનાર ૯ શિક્ષકોને ફરજિયાત રાજીનામુ તેમજ બરતરફ કરવામાં આવ્યા Banaskantha,તા.૨૧ ગુજરાતમાં સરકારી શાળામાં ચાલુ ફરજે વિદેશ ગમન કરી ગયેલા કે સતત ગેરહાજર રહેનારા શિક્ષકો સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને ૧૩૦થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી બિન […]

Co-Operative Bank માં ૨૨ લાખ નવા ખાતા સાથે ૬૫૦૦ કરોડની ડિપોઝિટ જમા થઈ

પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો Gandhinagar,તા.૨૧ ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. કો-ઓપરેશન અમોન્ગ કો-ઓપરેટીવ્સના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના […]

Rajkot in a week માં ૧૯ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા

Rajkot,તા.૨૧ રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૯ જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાનો એક અને ટાઈફોડના એક સાથે ૫ કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન સહિતના ૧૭૯૮ કેસ નોંધાયા છે.મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ […]