Test cricket માં દબદબો જાળવવા ઉતરશે Team India, ઈંગ્લેન્ડમાં 17 વર્ષ જૂનો રેકોર્ડ સુધારવાનો ઇરાદો

New Delhi,તા.23 ભારત T20 વર્લ્ડકપમાં વિજય બાદ હવે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં વધુ એક ICC ટુર્નામેન્ટ જીતવા માટે પ્રયાસ કરશે. હાલના સંજોગોમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય તેવી શક્યતાઓ છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની ઘણા સમયથી પરીક્ષા થઈ નથી. અગાઉ વન-ડે ક્રિકેટના વર્લ્ડકપની ફાઇનલમાં હાર અને બે વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં […]

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ Sharad Pawar કેન્દ્ર પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો

Maharashtra,તા.23 નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે ગુરુવારે કેન્દ્ર પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, શક્ય છે કે મારી ઈન્ફર્મેશન કાઢવા માટે મારી સિક્યોરિટી વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. કદાચ તેમને કોઈ જરૂરી જાણકારી જોઈએ. તેથી આ વ્યવસ્થા કરવામાં આવી હશે. પવારે કહ્યું, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને જણાવ્યું કે ત્રણ […]

ન ડર, ન પસ્તાવો અને હરકતો પણ પ્રાણીઓ જેવી,Kolkata દુષ્કર્મ કાંડના હેવાન અંગે CBIનો ખુલાસો

Kolkata,તા.23 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મહિલા તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સંબંધમાં બીજા દિવસે કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર રેપ અને પછી હત્યા કરવા બદલ સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ડોકટરોને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે […]

‘મારા દીકરાએ દુષ્કર્મ કર્યું હોય તો ફાંસી આપો,Badlapur કાંડના આરોપીની માતાનું નિવેદન

Maharashtra,તા.23 બદલાપુર યૌન શૌષણ કેસે સમગ્ર મહારાષ્ટ્રને આક્રોશિત કરી દીધું હતું. આ મામલે આરોપીની માતાએ ગુરુવારે કહ્યું, ‘જો મારા પુત્રએ કંઈ ખોટું કર્યું છે તો કોર્ટે તેને મોતની સજા આપવી જોઈએ.’ એ શક્ય નથી કે મારા પુત્રએ બાળકો સાથે મારામારી કરી હોય. આરોપીએ છેલ્લા બે વર્ષમાં ત્રણ વખત લગ્ન કર્યાં છે અને તેની ત્રીજી પત્નીને […]

Nepal માં Big દુર્ઘટના, ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 14નાં મોત

kathmandu,તા.23  નેપાળના તનહૂં જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય મુસાફરોને લઇ જઇ રહેલી બસ માર્સ્યાંગદી નદીમાં ખાબકી ગઇ છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ડીએસપી દીપુકમાર રાયે જાણકારી આપી હતી કે યૂપી એફટી 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી ગઇ છે અને હવે નદીના કિનારે પડી છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં 14 […]

EPFO એ આપી ખુશખબર, ક્લેમ સેટલમેન્ટમાં થતી અડચણો ઝડપથી થશે દૂર

New Delhi,તા.23  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પાસેથી મોટા સમાચાર મળ્યા છે. હવે લોકોને ક્લેમ સેટલમેન્ટમાં કોઈપણ સમસ્યા કે, અડચણોનો સામનો કરવો પડશે નહીં. કારણકે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવી આઈટી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનુસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આગામી ત્રણ મહિનામાં નવી આઈટી […]

ફિરકીમાં ફસાયો England ટીમનો તોફાની બેટર, ચકલીઓ ઊડી જતાં જોતો જ રહી ગયો

England,તા.23 ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે, જેમાં પ્રથમ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસના અંતે યજમાન ટીમ ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે તેની પાસે 23 રનની લીડ હતી. બીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના હેરી […]

ખેડૂતો આનંદો! Gujarat government 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત

Gandhinagar,તા.23 ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

યુદ્ધ વચ્ચે Ukraine પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે કરશે મુલાકાત.10 કલાક કરી ટ્રેનની સફર

Ukraine,23  રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. ગુરુવારે રાત્રે તેઓ પોલેન્ડથી રવાના થયા હતાં. 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ મોદી ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે કિવ પહોંચ્યા હતા. તેઓ અહીં 7 કલાક રોકાણ કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું […]

Ahmedabadની બાળકીને બદલાપુર ઘટનાની પીડિતા બતાવી,સોશિયલ મીડિયા પર ફોટા

Ahmedabad,તા.23 કોલકાત્તા આર જી કર મેડિકલ કૉલેજમાં થયેલ દુષ્કર્મઅને મર્ડરની ઘટનાની પીડિતાના ફોટો વાયરલ કરવા મામલે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતાં પગલાં લેવા નિર્દેશ કર્યો હતો. બીજી બાજુ મહારાષ્ટ્રના બદલાપુરમાં નર્સરીમાં અભ્યાસ કરતી બે બાળાઓ સાથે યૌન શોષણની ઘટનામાં અમદાવાદના એક પરિવારની તાજેતરમાં મૃત્યુ પામેલી બાળકીના ફોટો પીડિતાના ફોટો તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયો […]