છોકરીઓને હાથ લગાવનારને નપુંસક બનાવી દો : Ajit Pawar

રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનારા કોઈપણ આરોપીને નહીં છોડે Mumbai, તા.૨૫ કોલકાતા, બદલાપુર બાદ આસામ સહિત દેશમાં વિવિધ રાજ્યો અને શહેરોથી દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ કે પછી મહિલા ઉત્પીડનના સમાચારોની ભરમાર થઈ ગઇ છે. ત્યારે દેશભરમાં આવી ઘટનાઓને લઈને ભારે આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. રાજનેતાઓ પણ હવે આ મામલે […]

Congres સરકારને નવી પેન્શન સ્કીમ મુદ્દે આડે હાથ લીધી

૪ જૂન બાદ વડાપ્રધાનનું સત્તાનું ગુમાન ઉતરી ગયું છે પ્રજાની તાકાતે તેમના ઘમંડને ચકનાચૂર કરી દીધો છે : ખડગે New Delhi, તા.૨૫ કોંગ્રેસે રવિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે કહ્યું કે યુપીએસમાં યુ એટલે મોદી સરકારનો યુ-ટર્ન. કેન્દ્ર સરકારે શનિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કર્યા પછી વિપક્ષે  આકરા પ્રહાર શરૂ […]

કાઉન્સિલરો છોડીને જતા રહેતા આમ આદમી પાર્ટી એ ભાજપ લગાવ્યો આક્ષેપ

New Delhi, તા.૨૫ હાલ દિલ્હીના મુખ્યમંત્રી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ છે, તો બીજીતરફ આવતા વર્ષે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે તે પહેલા આમ આદમી પાર્ટી (આમ આદમી પાર્ટી)ને મોટો ઝટકો લાગ્યો છે. મળતા અહેવાલો મુજબ આપના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. પાંચ કાઉન્સિલરોએ દિલ્હી ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ […]

સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન Punjab બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત

ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા હતા અને તેમનું પ્લાનિંગ ઘણું લાંબુ હતું : કંગના રનૌત Himachal Pradesh, તા.૨૫ બોલીવુડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે ફરી એકવાર ખેડૂતોના આંદોલન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન […]

Women ઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ, દોષી કોઈ પણ હોય બચવો ન જોઈએ

મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ : ગુનેગારોને બક્ષવામાં નહી આવે : PM Jalgaon, તા.૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો અને જાહેર સભાને સંબોધી હતી. કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને હત્યાના આક્રોશ વચ્ચે PM વડાપ્રધાન મોદીએ કહ્યું કે, […]

૨૦૦ યુનિટ ફ્રી વીજળી અને ગરીબોને વર્ષમાં ૧૨ સિલિન્ડર: Mehbooba Mufti

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે : મહેબૂબા મુફ્તીના સ્થાને તેમની પુત્રી ચૂંટણી લડશે Jammu-Kashmir,તા.૨૪ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી વડાં મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, ’અમે સમાધાન અને વાતચીત ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ર્ઁત્નદ્ભમાં શારદા […]

Cricketer KL Rahul પોતાની પત્ની સાથે ઓકશનનું આયોજન કર્યું

મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માના બેટ કરતા બેટ્‌સમેન વિરાટ કોહલીની ટીશર્ટ ૪૦ લાખ રૂપિયામાં ખરીદાઈ Mumbai,તા.24 ટીમ ઇન્ડિયાના સ્ટાર કે એલ રાહુલે પોતાની પત્ની સાથે હાલમાં જ ’ક્રિકેટ ફોર ચેરિટી’ ઓક્શનનું આયોજન કર્યું હતું. તેનો હેતુ વંચિત બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાના વિપલા ફાઉન્ડેશનના મિશનને સમર્થન આપવાનો હતો. મુંબઈ ખાતે યોજવામાં આવેલ આ ઓક્શનમાં વિરાટ કોહલી […]

GATE 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી

New Delhi, તા.૨૪ ગેટ ૨૦૨૫ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકીએ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE 2025) માટે નોંધણીની તારીખમાં બદલાવ કર્યો છે. IIT‌ રૂરકી દ્વારા કરવામાં આવેલા તારીખમાં બદલાવને કારણે અરજી પ્રક્રિયા આજ નહીં પરંતુ તેના બદલામાં હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪થી શરૂ […]

Mumbai to Hyderabad જઈ રહેલ હેલિકોપ્ટર ક્રેશ થયું

હેલિકોપ્ટરમાં સવાર ચાર પૈકી એકની હાલત ગંભીર Pune, તા.૨૪ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હેલીકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પુણેમાં હાલ ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખરાબ વાતાવરણના કારણે આ ઘટના ઘટી હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે. હેલીકોપ્ટરમાં ચાર લોકો સવાર હોવાની માહિતી મળી છે. જેમાં એકની હાલત ગંભીર છે […]

ઝેલેન્સ્કીએ યુક્રેનના 33rd Independence Day નિવેદન આપ્યું

Ukraine, તા.૨૪ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લઈને ભારત પરત ફર્યા છે. આ સંદર્ભમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયામાં યુદ્ધ ’પાછું આવ્યું’ છે. ઝેલેન્સ્કીએ યુક્રેનના ૩૩મા સ્વતંત્રતા દિવસે આ નિવેદન આપ્યું. તેમણે જારી કરેલા વીડિયોમાં કહ્યું કે રશિયા યુક્રેનનો નાશ કરવા માંગતું હતું, […]