બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે; કોંગ્રેસ નેતા Priyanka Gandhi
Indore,તા.૨૫ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ’બુલડોઝર ન્યાય’ને અસ્વીકાર્ય ગણાવ્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શનિવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને જે લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમની સામે બંધારણ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ સ્ટેશન પર […]