Star Gujju cricketer પણ પૂરમાં ફસાઈ,NDRF મદદ માટે દોડ્યું, દિલધડક રેસ્ક્યૂ કરાયું

Vadodara,તા.29  ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મૂશળધાર વરસાદના કારણે ઘણા જિલ્લામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ અને પુરના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. વરસાદમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આ છે. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારો બેટમાં બદલાયા છે. જેમાં ભારતની મહિલા […]

Gujarat ના Jamnagar માં ભારે વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ,રાહદારીઓ ફસાયા

Jamnagar,તા.29 જામનગરમાં હિંમતનગર કોલોનીથી નવાગામ ઘેડ તરફ જવાના માર્ગે આજે વહેલી સવારે એક તોતિંગ વૃક્ષ ભારે પવનના કારણે જમીનમાંથી ઉખડીને માર્ગ પર આડું પડ્યું હતું. સદનશીબે આ વેળાએ ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાના કારણે જાનહાની ટળી હતી. વૃક્ષ માર્ગ પર આડું પડવાથી હિંમતનગરથી નવાગામ ઘેડ તરફ જવાનો એક તરફનો રસ્તો બંધ થયો હતો. તેથી […]

પાડોશી દેશમાં 1 તોલા સોનું 2,00,000 રૂ.નું, ચાંદીની કિંમત પણ લાખોમાં, India માં કેવી છે સ્થિતિ

 Pakistan,,તા.29  ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. ગઈકાલે અમદાવાદમાં સોનાની કિંમત રૂ.200 ઘટી રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહી હતી. જો કે, ચાંદી રૂ. 2000 સસ્તી થઈ રૂ. 84000 પ્રતિ 1 કિગ્રા પર ક્વોટ થઈ હતી. બીજી બાજુ ભારતના પાડોશી દેશમાં સોના-ચાંદીના ભાવ લાખની સપાટી વટાવી ગયા છે. […]

NDAમાં ખટપટ! નારાજ ડે.સીએમ આજે સરકાર સામે કરશે દેખાવ? માર્ગો પર કરશે આંદોલન

Maharashtra,તા.29  NCP આજે સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની જ શિંદે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે, એનસીપીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાના મામલે પોતે એનસીપી રાજ્યભરમાં આંદોલન કરશે. સાથે જ એનસીપી પ્રમુખ અજિત પવારે પોતે પ્રતિમા પડવાની ઘટના પર રાજ્યની જનતાની માફી માગી હતી. દરમિયાન હવે અટકળો […]

Jammu and Kashmir માં ચૂંટણીના માહોલ વચ્ચે આતંકીઓ સાથે અથડામણ,રાજૌરી-કૂપવાડામાં 3 ઠાર માર્યા

Jammu Kashmir,તા.29 જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કુપવાડા અને રાજૌરીમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ બેથી ત્રણ આતંકીઓના મોતની પુષ્ટિ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘૂસણખોરીની આશંકા સાથે સંબંધિત ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની […]

Vadodara માં મગરોનું સામ્રાજ્ય યથાવત, 15 ફૂટના સૌથી મહાકાય મગર સાથે ત્રણ મગરોનું રેસ્ક્યૂ

Vadodara, વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઓસરવા માંડ્યા છે પરંતુ મગરો પાછા ફરવાનું નામ લેતા નથી. પરિણામે અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી મહાકાય કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત વધુ ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ […]

IPL2024નો Star અને તોફાની બેટરનો નિર્ણય, આ T20 લીગમાં રમતો નહીં દેખાય

New Delhi,તા.29 વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી ફેન્ચાઈઝી આધારિત T20 લીગ કેરેબિયન પ્રીમિયર લીગની આગામી સિઝનની શરૂઆત 29 ઓગષ્ટ એટલે કે, આજથી શરૂ થઈ રહી છે. નવી સિઝન શરૂ થતાં પહેલા જ સેન્ટ લુસિયા કિંગ્સની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન અંગત કારણોસર આ T20 લીગમાં આ સિઝનમાં ભાગ નહીં લેશે. સેન્ટ […]

Railway Station કે શહેર જ નહીં, દેશનું નામ પણ બદલી શકાય છે, તેની જટિલ પ્રક્રિયા અને ખર્ચ

New Delhi,તા.29 હાલમાં ઉત્તર પ્રદેશમાં રેલવે સ્ટેશનોના નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ આપણા દેશમાં ‘કલકત્તા’ અને ‘બેંગ્લોર’ જેવા શહેરોના નામ બદલીને અનુક્રમે ‘કોલકાતા’ અને ‘બેંગલુરુ’ કરાયા જ છે. સ્ટેશનો અને શહેરો શું, દુનિયામાં ઘણાં દેશોના નામ પણ બદલાયા છે. દેશનું નામ શા માટે બદલવામાં આવે છે અને એ પ્રકિયા કેટલી જટિલ અને ખર્ચાળ […]

Vadodaraમાં આફત યથાવત, 4 દિવસ બાદ પણ દયનીય હાલત,મગરો નગરચર્યાએ નીકળ્યા

Vadodara,તા.29 રાજ્યમાં ગત ચાર દિવસથી ખાબકી રહેલા વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના લીધે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં શહેરમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે આજે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતો નદીની સપાટી 32.25 ફૂટ પહોંચી […]

Gujarat માં હજુ અઠવાડિયું ‘તાંડવ’ કરશે વરસાદ, ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું

Gujarat,તા.29 ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સર્વત્ર રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા, સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજી સુધી ઓસર્યા નથી. અનેક જિલ્લામાં પુરની સ્થિતિમાં એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી […]