PM મોદીએ ફરી CM પટેલને ફોન કર્યો, વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરી

Gandhinagar,તા.૨૯ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણીએ વડોદરા અને સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ કરી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે, પીએમ મોદીએ બુધવારે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી. […]

Valsad માં જે પરિવારે રોજીરોટી અપાવી તે જ પરિવારની ૩ વર્ષની બાળકી પર એક નારાધમે દુષ્કર્મ આચર્યું

Valsad,તા.૨૯ વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકી પર એક નારાધમે દુષ્કર્મ આચર્યું.  પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં જ આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા ટ્રેનમાં જ મહારાષ્ટ્રમાંથી ધબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિત […]

ભાજપ લોકશાહી અને બંધારણને કચડી નાખવા સિવાય બીજું કશું વિચારી ન શકે,Priyanka Gandhi

New Delhi,તા.૨૯ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ યુપી સરકારની તાજેતરમાં રજૂ કરાયેલી સોશિયલ મીડિયા નીતિ પર સીધો પ્રહાર કર્યો છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યું હતું ઉત્તર પ્રદેશ સરકારની સોશિયલ મીડિયા નીતિમાં ન્યાયની માંગણી કરતી મહિલાઓનો અવાજ કઈ શ્રેણીમાં આવશે? ભાજપના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા ભાજપ સરકારનો પર્દાફાશ કયા વર્ગમાં આવશે? ’દિવસને રાત કહેશો તો રાત પડશે, […]

Nitish Kumar ને બળવાનો ડર, ભાજપ સમર્થક JDUના કદાવર નેતાના ૧૮૫ વફાદારોને વેતરી નાખ્યા

Patna,તા.૨૯ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જેડીયુમાં ભાજપના એજન્ટ મનાતા લલનસિંહને કદ પ્રમાણે વેતરી નાંખીને પ્રદેશ સમિતીમાંથી તેમના વફાદારોને રવાના કરી દીધા છે. નીતિશે ૧૮૫ નેતાઓને રવાના કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, જેડીયુમાં પોતાની સાથે વફાદારી બતાવનારા નેતાઓને જ હોદ્દા મળશે. નીતિશે ગેંગસ્ટર કમ રાજકારણી પ્રભુનાથ સિંહના પુત્ર રણધીરસિંહને ઉપપ્રમુખ બનાવીને લલનસિંહને પણ વેતરી […]

Ganga-Yamuna નું જળસ્તર ફરી વધવા લાગ્યું,Yamunaએ ૮૦ મીટરને પાર કરી,૧.૨૫ મીટરનો વધારો

Prayagraj,તા.૨૯ ગંગા-યમુનાનું જળસ્તર ફરી એકવાર વધવા લાગ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન બંને નદીઓના જળસ્તરમાં ૧.૨૫ મીટર જેટલો વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. યમુનાનું જળસ્તર ૮૦ મીટરને વટાવી ગયું છે.દરમિયાન, પ્રયાગરાજમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૭.૭૫ મીમી વરસાદ નોંધાયો હતો. કરચના તાલુકામાં સૌથી વધુ ૭૪ મીમી જ્યારે યમુનાપરના મેજામાં ૫૦ મીમી […]

દેશના લઘુમતીઓએ મોદીને ૪૦૦થી દૂર રાખ્યા, મુસ્લિમોને અનામત મળીઃ Sharad Pawar

Mumbai,તા.૨૯ એનસીપી ચીફ શરદ પવારે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે દેશના લઘુમતીઓએ પીએમ મોદીને ૪૦૦થી વધુ દૂર રાખ્યા. ૪૦૦ પારનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર દેશની સત્તા એક હાથમાં રાખવાનો હતો, પરંતુ દેશની લઘુમતીઓએ આવું થવા દીધું નહીં. પવારે કહ્યું કે મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જોઈએ અને આવનારી ચૂંટણીમાં તેમને તક મળવી […]

UPS લાગુ રાજ્યના સરકારી કર્મચારીઓને NPS કરતા પણ ખરાબ યોજના આપી

હરિયાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ.સુશીલ ગુપ્તાએ કેન્દ્ર સરકારની યુપીએસ પેન્શન યોજના પર પ્રહારો કર્યા Chandigarh,તા.૨૯ હરિયાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુશીલ ગુપ્તાએ કેન્દ્ર સરકારની યુપીએસ પેન્શન યોજના પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર યુપીએસ લાગુ કરવાના નામે રાજ્યના સરકારી કર્મચારીઓને એનપીએસ કરતા પણ ખરાબ યોજના આપી રહી છે. […]

ટેક્સના પૈસા હવે આઇટી સેલના લોકોને સપોર્ટ કરશે,Owaisi

Hyderabad,તા.૨૯ ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકારે નવી સોશિયલ મીડિયા પોલિસીને મંજૂરી આપી દીધી છે. આ અંગે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. યુપી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે યોગી સરકાર પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માટે આ નીતિ લાવી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર તેના સત્તાવાર હેન્ડલ પરથી પોસ્ટ કર્યું છે. પોતાની […]

Champai Soren કઈ ડીલથી હેમંત સારેન સામે બળવો કરીને joined BJP

ચંપાઈ સોરેન સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ઝારખંડની ચૂંટણી બાદ દાદાને મોટા પદનું વચન આપવામાં આવ્યું છે. Ranchi,તા.૨૯ દિલ્હીથી રાંચી પરત ફર્યા બાદ ઝારખંડની રાજનીતિમાં આ સવાલ વધુને વધુ હેડલાઈન્સ બનાવી રહ્યો છે કે ચંપાઈ કઈ ડીલથી ભાજપમાં જોડાઈ છે? બુધવારે જ્યારે ચંપાઈને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મેં નરેન્દ્ર […]

Jammu and Kashmir માં બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Srinagar,તા.૨૯ ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના અનુસાર, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૫ સપ્ટેમ્બર હશે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી ૬ સપ્ટેમ્બરના રોજ થશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે ઉમેદવારો ૯ સપ્ટેમ્બર સુધી તેમના નામાંકન ફોર્મ પરત ખેંચી […]