West Bengal માં Indian Air Forceનું Transport Aircraft ક્રેશ

સૂત્રોના જણાવ્યા મુજબ ક્રેશ લેન્ડિંગને કારણે એરપોર્ટ પર ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે Kolkata, તા.૮ ગઈ કાલે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર Indian Air Forceનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ  થયું. વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. Indian Air Forceની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. Indian Air Forceના […]

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું

Kolkata,તા.૨૨ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્યોના બાંગ્લાદેશી આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધો હોવાના આરોપોને નકારી કાઢ્યા. મમતાએ કહ્યું કે જો ભાજપના ધારાસભ્યો આ આરોપો સાબિત કરે તો તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાને સંબોધિત કરતી વખતે, મમતા બેનર્જીએ ભાજપના […]

West Bengal માં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું

Kolkata, તા.૨૦ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસમોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે ૩૫ કાચા મકાનો ધરાશાઈ થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ છે. આ આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ, […]

West Bengal એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી હંગામો,આત્મહત્યા કે કાવતરું ?

Kolkata,તા.૧૯ એક જ દિવસમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર મચી ગઈ છે. આ ઘટના મધ્ય કોલકાતાના ટાંગરા અતુલ સુર રોડ પર બની હતી. આ ઘટનામાં બે સગા ભાઈઓની પત્નીઓ અને એક સગીરનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. માહિતી અનુસાર, રોમી ડે (૩૮), સુદેષ્ના ડે (૩૯) ના કાંડા કાપેલા હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે […]

ભારતમાં દિલ્હી,બિહાર,આસામ અને પશ્ચિમ બંગાળમાં Earthquake

New Delhi,તા.૭ દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ભૂકંપના આંચકા  અનુભવાયા છે. બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ સહિત અનેક જગ્યાએ ધરતી ધ્રૂજી ગઈ. ભૂકંપનું કેન્દ્ર નેપાળનું લોબુચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૧ હતી. તેની અસર ભારતમાં દિલ્હી, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સુધી જોવા મળી હતી. ચીની મીડિયાને ટાંકીને જણાવાય છે કે નેપાળની સરહદે તિબેટમાં આવેલા ૭.૧ની […]

West Bengal ના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા

West Bengal,તા.૧૩ પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કેશ ફોર સ્કૂલ જોબ્સ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે પાર્થ ચેટરજીને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને શિયાળુ વેકેશનની શરૂઆત પહેલા અથવા ૩૧ ડિસેમ્બર સુધીમાં આરોપ ઘડવાના મુદ્દા પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. એપ્રિલમાં કોલકાતા હાઈકોર્ટે […]

West Bengal કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણય સાથે હંમેશા સાથે રહેશે

West Bengal ,તા.૯ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશી નેતાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. બાંગ્લાદેશી નેતાઓના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કરતા કે તેઓ બંગાળ, બિહાર અને ઓડિશા પર કાયદેસરના દાવા ધરાવે છે, તેમણે કહ્યું કે જો બાહ્ય શક્તિઓ ભારતીય પ્રદેશ પર કબજો કરવાનો પ્રયાસ કરશે, તો “શું આપણે બેસીને લોલીપોપ ખાઈશું”. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ […]