Kedarnath હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી,ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત

Uttarakhand,તા.10  ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતકો ભગવાનના દર્શન માટે આવેલા ભક્તો હતા. સોમવારે થયેલા ભૂસ્ખલનમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ […]

‘મુખ્યમંત્રી છો તો શું ગમે તે કરશો…’ BJP leader Dhami પર સુપ્રીમ કોર્ટ ભડકી

Uttarakhand,તા.05 સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને રાજાજી ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવા પર સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે અગાઉ જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વમાંથી ગેરકાયદેસર વૃક્ષ કાપવાના આરોપમાં આ જ અધિકારીને પસ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડ હાઈકોર્ટે લગભગ બે વર્ષ પહેલા જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વ અને રાજાજી નેશનલ પાર્કમાં ગેરકાયદેસર […]

મારું મોઢું ખોલાવશો તો Uttarakhand ની સાથે દેશના રાજકારણમાં આવશે ભૂકંપ

Uttarakhand,તા.04 ખરો સફારી મામલે EDની પૂછપરછથી ભડકેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરક સિંહ રાવતે મોટું નિવેદન આપ્યું છે. પોતાના જૂના અંદાજમાં તેમણે કહ્યું કે, મારું મોઢું ખોલાવશો તો ઉત્તરાખંડની સાથે આખા દેશના રાજકારણમાં ભૂકંપ આવશે. કોઈનું પણ નામ લીધા વિના તેમણે કહ્યું કે, કેટલાક લોકો જાણી જોઈને મને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમણે […]

Landslides ને કારણે આ પ્રસિદ્ધ ઐતિહાસિક ટુરિસ્ટ પ્લેસનો અંત, બ્રિટિશ કાળમાં ખાસ દરજ્જો મળ્યો

  નૈનીતાલના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ટિફિન ટોપમાં સ્થિત ડોરોથી સીટ કાલે રાત્રે ભારે વરસાદ બાદ ધ્વસ્ત થઈ ગયું. આ તે સ્થળ હતું જ્યાં ઊભા રહીને પર્યટક પ્રકૃતિની સુંદરતાને નિહાળતાં હતાં. છેલ્લા બે વર્ષોથી ભૂસ્ખલનના કારણે સ્થળનું અસ્તિત્વ જોખમમાં પડી ગયું હતું. આજ સુધી ઘણા અખબારો અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ આ સમાચારને પ્રમુખતાથી દર્શાવ્યા કે જો સમયસર […]

Kedarnath માં વરસાદી આફત: લીનચોલીમાં ફસાયેલા 150 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરાયું

Kedarnath,તા.03 દેશમાં મુશળધાર વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે અને કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાયા છે, તેઓનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી આવી રહ્યું છે. આજે (ત્રીજી ઓગસ્ટ) લીનચોલીમાંથી 150 જેટલા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર મારફત શેરસી પહોંચાડ્યાં હતા. જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે SDRFની ટીમ સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી […]

Kedarnathમાં ફસાયેલા 17 ગુજરાતી શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ, ભારે ઉત્તરાખંડમાં વરસાદ

Uttarakhand,તા.02  કેરળના વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઇ ગયા છે. આ દરમિયાન કેદારનાથ ધામની યાત્રાએ પહોંચેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ […]