Junagadh માં 20 વર્ષીય યુવતી અને Suratમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત

Junagadh,Surat,તા.10 રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન જૂનાગઢ અન સુરતમાં આપઘાતની ઘટના સામે આવી છે. જૂનગઢમાં 20 વર્ષીય યુવતી અને સુરતમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરી લીધો છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતી […]

Saint Tukaram Maharaj ના ૧૧મા વંશજ શિરીષ મોરેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી

Pune,તા.૫ પુણે જિલ્લામાં શિરીષ મહારાજની શિવ વિદ્વાન તરીકે ખૂબ જ પ્રતિષ્ઠા હતી. તેઓ શિવ શંભો ફાઉન્ડેશનના પ્રમુખ પણ હતા. તાજેતરમાં જ તેની સગાઈ થઈ હતી અને થોડા દિવસોમાં તેના લગ્ન થવાના હતા પરંતુ તે પહેલા જ તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધું. મહારાષ્ટ્રના પુણેના તીર્થસ્થળ દેહુથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં સંત તુકારામ મહારાજના ૧૧મા […]

Kotaમાં JEE ની તૈયારી કરતાં વધુ એક વિદ્યાર્થીએ કર્યો આપઘાત

Kota,તા.18 શિક્ષા નગરી કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. સતત એક બાદ એક વિદ્યાર્થીઓના આપઘાતથી કોટામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતા-પિતામાં ચિંતા વધી છે. કોટાના જવાહરનગર વિસ્તારમાં અન્ય એક વિદ્યાર્થીએ ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતક વિદ્યાર્થી મનન જૈન બૂંદી જિલ્લાનો રહેવાસી હતો જે કોટામાં રહીને 12માં ધોરણના અભ્યાસ સાથે JEE […]

ઉત્તરાયણે Rajkot માં મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીનો આપઘાત

Rajkot,તા.15 ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે આ યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યભરમાં લોકો જ્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા હતાં, તે દરમિયાન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેના પરિવાર […]

Vadodara જીવદયા પ્રેમી યુવતીએ લિવ ઇન પાર્ટનરમાં રહેતા યુવાનના ત્રાસથી આપઘાત કર્યો

Vadodara,તા.06  વડોદરા શહેર નજીક ખટમ્બા ગામમાં ભાડે રહેતી અને ડોગ રેસ્ક્યૂનું કામ કરતી યુવતિએ લીવ ઇન પાર્ટનરના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.  જીવદયા પ્રેમી મૃતક યુવતીની બહેન સ્નેહલબેન સુરજકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી બહેન શર્મિષ્ઠા દિનેશભાઇ તડવી અને અતુલ ચંદુભાઇ રાજ (રહે. રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સોમા તળાવ, વડોદરા) લીવ […]

Jamjodhpurસીદસર ગામનાયુવાનનો આર્થિક સંકળામણના કારણે આપઘાત

Jamnagarતા ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા એક ક્ષત્રિય યુવાને પોતાની આર્થિક ભીંસના કારણે જિંદગીથી તંગ આવી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.  આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા અને હાલ ખેતી કામ કરતા શક્તિસિંહ ગંભીર સિંહ વાળા નામના ૩૨ વર્ષના યુવાને પોતાની વાડીમાં પાકમાં […]

Vinchiya ના શિવાજીપરામાં રહેતા યુવકે આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી જીવન ટુંકાવ્યું

Vinchiya, તા.16વિંછીયાના શિવાજીપરામાં રહેતા યુવકે આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી લેતા સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના શિવાજી પરામાં રહેતા મુકેશભાઈ મનુભાઈ પાટડીયા (ઉ.વ.35) નામનો યુવક ગઈ કાલે રાત્રે અગિયાર વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લેતા તાકિદે તેઓને જસદણ […]

Surat માં 10 મણની વ્યક્તિએ હાથની નસ કાપી, હોસ્પિટલ ખસેડવામાં પોલીસે ફાયરબ્રિગેડની મદદ લેવી પડી

Surat,તા.14 સુરતનાઅમરોલીમાં દેવું થઇ જતાં 210 કિલોના યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે  તેને ચોથા માળેથી સ્ટ્રેચરમાં નીચે ઉતારવામાં પોલીસને પરસેવો પડી ગયો હતો. ફાયર બ્રિગેડના 7 જવાનો અને પોલીસે મળીને મહામુસીબતે ઉંચકીને નીચે એમ્બ્યુલન્સ સુધી લઇ જઇ સારવાર માટે ખસેડાયો હતો. ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ સુરતના અમરોલી વિસ્તારના મિલેનિયમ પાર્ક ખાતે ચોથા […]

Kanpur માં હોસ્ટેલમાં રહીને PhDનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત,સ્યુસાઈડ નોટ મળી

Kanpur,તા.11  આઈઆઈટી કાનપુરની પીએચડી વિદ્યાર્થિનીનો હોસ્ટેલમાં શંકાસ્પદ હાલતમાં મોતનો મામલો સામે આવ્યો છે. તે અર્થ સાયન્સમાં પીએચડીના અંતિમ વર્ષનો અભ્યાસ કરી રહી હતી. 28 વર્ષની મૃતક પ્રગતિ ખરયાના પિતા ગોવિંદ ખરયા સનિગવાંના સજારી વિસ્તારના રહેવાસી છે. પોલીસને મૃતકના રૂમમાંથી સુસાઈડ નોટ મળી છે. જેમાં મોત માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. માહિતી મળવા પર કલ્યાણપુર […]

Ramlila માં ખુરશી પર બેસી ગયો દલિત, લોકોએ ઢોર માર મારતાં દુઃખી થઈ કર્યો આપઘાત

Uttar-Pradesh,તા,09 યુપીના કાસગંજમાં એક દલિત વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આરોપ છે કે મૃતક રામલીલા જોવા ગયો હતો, પરંતુ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેને ખુરશી પર બેસવાને લઈને અપમાનિત કર્યો. તેનાથી તેને આઘાત લાગ્યો અને તેણે મોતને વ્હાલુ કર્યું. પરિવારજનોએ આરોપી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આ સમગ્ર […]