Jammu and Kashmir ના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ ઠાર

Srinagar, તા. 19જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી. અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. ગુરૂવારે સવારે સેના અને પોલીસને આ વિસ્તારમાં 4-5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. […]

Kashmir ખીણમાં ધોધ થીજી ગયો, ઝોજિલામાં તાપમાન -૨૩ ડિગ્રીએ પહોંચ્યું

Srinagar,તા.૧૬ જમ્મુ-કાશ્મીરમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે છે. રાજ્યમાં ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ છે. ખીણના ધોધ પણ થીજી ગયા છે. તે જ સમયે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં અત્યંત ઠંડી છે. કાશ્મીર વિસ્તારમાં સૌથી વધુ ઠંડી ઝોજિલા વિસ્તારમાં નોંધાઈ હતી. અહીં લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી નોંધાયું […]

મુખ્યમંત્રી કાશ્મીરની ઓળખ ખતમ કરી રહ્યા છે, દિલ્હીનો વિરોધ કરવાની હિંમત નથી,Sajjad Lone

Srinagar,તા.૨ પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર કાશ્મીરની ઓળખને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. લોને એક્સ પર લખ્યું કે ઓમર અબ્દુલ્લામાં દિલ્હીનો વિરોધ કરવાની હિંમત નથી. તેમનામાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા કે ભાજપ વિરુદ્ધ બોલવાની પણ હિંમત નથી. લોને કહ્યું, ચૂંટણી સમયે તમારા નિવેદનોમાં આક્રમકતા હતી. તમારું સમગ્ર અભિયાન ભાજપ વિરુદ્ધ હતું. […]

કાશ્મીરના બંને ભાગો વિવાદિત છે, તેના પર ભારત કે પાકિસ્તાનનો અધિકાર નથી,Farooq Abdullah’s brother Mustafa

Srinagarતા.૨૮ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિ માટે સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પીઓકેમાં પણ હોબાળો મચી ગયો છે, આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાના ભાઈ મુસ્તફા કમલે કાશ્મીર અને પીઓકેને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરના બંને ભાગ વિવાદિત વિસ્તાર છે. આના પર ભારત કે પાકિસ્તાનનો […]

Jammu and Kashmir માં તીવ્ર શિયાળો, શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગયો

Srinagarતા.૨૧ જમ્મુ-કાશ્મીરમાં આ દિવસોમાં કાતિલ ઠંડી પડી રહી છે. તીવ્ર ઠંડીના કારણે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે માહિતી આપી છે કે કાશ્મીરમાં ૨૩ નવેમ્બર સુધી હવામાન સામાન્ય રહેશે. […]

Srinagar માં Earthquake ના આંચકા અનુભવાયા, જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી

Srinagar,તા.૧૩ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુધવારે સવારે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે સવારે ૧૦ઃ૪૩ વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. લોકોમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો અને થોડીવાર માટે માર્ગો પર પણ ભીડ જોવા મળી હતી. જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. […]

આતંકવાદ સામેની લડાઈમાં આખો દેશ એકજૂટ છે,Rahul Gandhi

Srinagar,તા.૨૧ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે આતંકવાદ સામેની લડાઈમાં આખો દેશ એકજૂટ છે. આતંકવાદીઓને જવાબ આપતાં તેમણે કહ્યું કે તેમની નીડરતા ક્યારેય લોકોનો વિશ્વાસ તોડી શકશે નહીં. તેમણે આ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી હતી. ગાંદરબલમાં થયેલા […]

Jammu and Kashmir ની ચોંકાવનારી ઘટના, આતંકીઓએ સૈન્યના 2 જવાનોનું અપહરણ કરતાં ખળભળાટ

Jammu and Kashmir,તા,09 દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. એક જવાન કોઈ રીતે મુક્ત થયો પણ…  તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ […]

’ફક્ત એનસી-કોંગ્રેસ જ સ્થિર સરકાર આપી શકે છે’, Mehbooba Mufti એ અભિનંદન પાઠવ્યા

Srinagar,તા.૮ પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ તાજેતરની જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે લોકોએ સ્થિર સરકારને મત આપ્યો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, હું કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના નેતૃત્વને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન આપું છું. હું જમ્મુ […]

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા Srinagar,તા.૨૩ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરી લીધું. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા છે. અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કોંગ્રેસ ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ના નેશનલ કોન્ફરન્સના વચનનું સમર્થન […]