Saurashtraના 26 સહિત રાજયના 159 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન

Rajkot તા.21 રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બીનહથીયારી વર્ગ-3ના પીએસઆઈને વર્ગ-2ની બઢતી આપી પીઆઈ તરીકે પ્રમોશનના ઓર્ડર થયા છે જેમાં સૌરાષ્ટ્રના 26 સહિત રાજયના 159 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએસઆઈમાંથી પીઆઈના બઢતીના આ ઓર્ડરમાં જામનગરના રોમાબેન કૈલાશપુરી ગોસાઈ, પ્રકાશ ગુણવંતભાઈ પનારા, રાજકોટ શહેરના નિશાંત વિષ્ણુદાસ હરીયાણી, જુનાગઢના યશપાલસિંહ ભરતસિંહ રાણા, ભાવનગરના પૃથ્વીરાજ બાલુભાઈ […]

Saurashtra ના ઉદ્યોગો માટે ભારતીય રેલવે સાથે ધંધો વિકસાવવાની ઘર આંગણે સુનેરી તક

Rajkot,તા. 13 લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીલ ફેર-2025ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ભારતીય રેલવે સાથે ધંધો કરવાની અને વધારવાની ઉજળી તક ઘર આંગણે ઉપલબ્ધ બનશે. ફેરમાં ભારતીય રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના અલાયદા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રેલવેના તમામ વિભાગ ભાગ લેશે. ગુજરાતના એકઝીબીશનના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના […]

Diwali ટાણે Saurashtra માં જળબંબાકાર, ગાજવીજ સાથે 7 ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોને નુકસાન

Rajkot,તા.21 સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ૧૦ દિવસ બાકી છે છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં ૫ થી ૭ ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ ચાર ઇંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ […]

Ahmedabad માં ભારે પવન સાથે વરસાદ, કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જાહેર કરાયું યલો ઍલર્ટ

Ahmedabad,તા.19 ચોમાસાના અંતમાં મેઘરાજા ફરી વરસવાના મૂડમાં છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે શનિવારે (19 ઑક્ટોબરે) અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. […]

Saurashtra માં સતત છઠ્ઠા દિવસે 1 થી 3 ઇંચ વરસાદ : વિજળી પડતા બેના મોત

RAJKOT, તા. 17સૌરાષ્ટ્રમાં ગઇકાલે સતત છઠ્ઠા દિવસે પણ ગાજવીજ સાથે મેઘસવારી યથાવત રહી હતી અને 1 થી 3 ઇંચ વરસાદ સોરઠ, ભાવનગર, કોટડાસાંગાણી, માધવપુર, બગસરા પંથકમાં પડયો હતો. જયારે ભાવનગરનાં દેવળીયા અને વિસાવદરનાં સરસાઇ ગામે વિજળી પડતા બે વ્યકિતનાં મોત થયા હતા.દશેરાથી જુનાગઢ અને જીલ્લામાં આસો માસમાં અષાઢી વરસાદથી જેમ માવઠારૂપી વરસાદ પડી રહ્યો છે. […]

Saurashtra માં ગાજવીજ સાથે વરસાદ ચાલુ: લાલપુર પાસે વીજળી પડતા બે ભડથું

RAJKOT,તા.15સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ ગાજવિજ સાથે વરસાદ યથાવત રહ્યો હતો. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં 2 થી 2.5 ઈંચ, બગસરા પંથકમાં 2.5 ઈંચ, વરસાદ પડયો હતો. જયારે જામનગર જિલ્લાનાં લાલપુર પંથકમાં આકાશી વિજળી વેરણ બની હોય તેમ બે-માનવ જીંદગી અને 3 પશુઓનો ભોગ લેવાયો હતો.જયારે છ વ્યકિતઓ દાઝી ગઈ હતી. આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ વિજળી પડતા […]

Gujarat માં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, South-Gujarat-Saurashtra માં Orange alert જાહેર

Gujarat,તા.27 સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. જેમાં શુક્રવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. ગત 24 કલાક દરમિયાન 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 178 તાલુકામાં સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. વિદાયની છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગ 178 તાલુકામાં […]

Jamnagar માં પણ વરસાદી કહેરના દૃશ્યો સામે આવ્યા, પાણી ઓસરતાં જ 5 મૃતદેહો મળ્યાં

 Jamnagar,તા.31 રાજ્યભરમાં ઠેર-ઠેર જળબંબાકાર થવાથી અનેક વિસ્તારમાં મોટીમાત્રામાં પાણી ભરાયા છે, ત્યારે વડોદરા, પોરબંદર, કચ્છના અબડાસા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. જ્યારે હજુ પણ અમુક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે જામનગરમાં આવેલા પૂરના પાણીમાં તણાયેલા સાત વ્યક્તિમાંથી પાંચ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે […]

Saurashtra માં કાયદો અને વ્યવસ્થા કથળી પાંચ લોથ ઢળી

રાજકોટ શહેર-જિલ્લામાં બે, ભાવનગર , અમરેલી અને ખંભાળિયા  હત્યાથી ખળભળાટ RAJKOT,તા.૧૨  સૌરાષ્ટ્રમાં પાંચ લોથ ઢળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. રાજકોટ શહેરમાં જૂની અદાવતમાં રવિવારે રાત્રે સશસ્ત્ર ધીંગાણું ખેલાયા બાદ સારવાર દરમિયાન એક પ્રૌઢનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જયારે રાજકોટની ભાગોળે શાપરમાં પતિએ જ પત્નીને પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી […]

Saurashtra સહિત રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કલેકટરના હસ્તે થશે ઘ્વજવંદન

રાજ્યકક્ષાનો ઘ્વજવંદન કાર્યક્રમ નળીયાદ ખાતે યોજાશે Rajkot, તા.૧ સામાન્ય રીતે ઘ્વજવંદનના કાર્યક્રમમાં રાજકોટમાં મંત્રીઓના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવતુ હોય છે. પરંતુ આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અને રાજ્યના ૧૪ જિલ્લામાં મંત્રીઓના બદલે કલેકટરના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરવામાં આવશે […]