દેશનું સૌથી મોટું ટ્રેઝરી કૌભાંડ ’સૃજન કૌભાંડ’ કોના શાસનકાળમાં થયું છે,Rohini Acharya

Patnaતા.૫ વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવને ’બાળક’ કહ્યા હતા. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ બિહારમાં હવે રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ સીએમ નીતિશ કુમાર પર હુમલો કરી રહ્યા છે. આજે, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી અને સીએમ નીતિશ કુમારની આકરી ટીકા કરી. […]

‘પાઘડી ગઈ, અધ્યક્ષ પદ ગુમાવ્યું, હવે મંત્રી પદ છીનવાશે..’ BJP ના દિગ્ગજ પર બગડી લાલુની દીકરી

Bihar ,તા.26 બિહાર ભાજપમાં મોટો ફેરબદલ થયો છે. 16 મહિના સુધી પ્રદેશ અધ્યક્ષ પદ પર રહેલા સમ્રાટ ચૌધરીને હટાવીને બિહાર ભાજપની કમાન નીતિશ કુમારની સરકારમાં મંત્રી ડો.દિલીપ જયસ્વાલને સોંપવા સોંપી છે. ભાજપના નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલને અભિનંદન પાઠવી રહ્યા છે, તો બીજી તરફ આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સમ્રાટ ચૌધરી પર […]