Bhupesh Baghel ના ઘરે ઈડીની ટીમને ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી

અધિકારીઓનો આરોપ છે કે હુમલાખોરો કોંગ્રેસના કાર્યકરો હતા જેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પરિસરમાં થયેલી શોધખોળથી ગુસ્સે હતા Raipur,તા.૧૨ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે ઈડીની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. ઘરમાંથી રોકડ રકમ જપ્ત કર્યા પછી, નોટ ગણવાનું મશીન […]

Chhattisgarh ના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ પર ફરી ઈડીના દરોડા

Raipur તા.10 છતીસગઢના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને તેમના કુટુંબ પર ઈડીની કાર્યવાહી આગળ વધી છે અને આજે ઈડીની ટીમે બધેલના ભીલાઈ ખાતેના નિવાસ સહિત 14 સ્થળોએ દરોડા પાડયા હતા જેમાં બધેલના પુત્ર ચૈતન્ય બધેલનો પણ સમાવેશ થાય છે. ભુપેશ બધેલ સામે ક્રિકેટ સટ્ટાના બેટીંગ એપ્લીકેશન મહાદેવના પ્રમોટર સાથે સાંઠગાંઠનો કેસ છે અને તે માટે […]

ભાજપે બધી મ્યુનિસિપલ કોર્પોરેશનો કબજે કરી, મીનલ ચૌબેએ રાયપુરથી ઇતિહાસ રચ્યો

Raipur,તા.૧૫ શહેરી સંસ્થાઓની ચૂંટણીમાં ૧૦ માંથી ૧૦ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. હવે બધા કોર્પોરેશનો ભાજપ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. રાયપુરથી મેયર પદના ઉમેદવાર મીનલ ચૌબે એક લાખથી વધુ મતોથી જીત્યા છે. અત્યાર સુધી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી […]

દારૂ કૌભાંડ કેસમાં  છત્તીસગઢના પૂર્વ આબકારી મંત્રી કવાસી લખમા અને પુત્ર હરીશની ધરપકડ

Raipur,તા.૧૬ છત્તીસગઢના બહુચર્ચિત ૨,૦૦૦ કરોડ રૂપિયાના દારૂ કૌભાંડ કેસમાં પૂર્વ આબકારી મંત્રી કવાસી લખમા અને તેમના પુત્ર હરીશ લખમાની ધરપકડ કરવામાં આવી છે. કવાસી લખમા પૂછપરછ માટે ઈડી ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, ઈડી બંનેને કોર્ટમાં રજૂ કરવા માટે સાથે રવાના થઈ ગયું છે. આ વાતની પુષ્ટિ ઈડીના વકીલ […]

પૂર્વ મુખ્યમંત્રી Ajit Jogi ની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જોગી) કોંગ્રેસમાં ભળી શકે છે

Raipur,તા.૨૧  પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જોગી) કોંગ્રેસમાં ભળી શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રેણુ જોગીએ આ મામલે પ્રદેશ કોંગ્રેસ દીપક બૈજને પત્ર લખ્યો છે. રેણુ જોગી અને અમિત જોગીના કોંગ્રેસમાં જોડાવાના સમાચાર વચ્ચે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે કહ્યું કે રાજ્ય અને કેન્દ્રની ટોચની નેતાગીરી […]

Dantewada માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૨ નક્સલવાદીઓ માર્યા ગયા

Raipurતા.૧૨ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૨ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા. તેમણે માહિતી આપી હતી કે આ મહિનાની ૧૦મી તારીખે નારાયણપુર, દંતેવાડા, જગદલપુર અને કોંડાગાંવ જિલ્લામાંથી જિલ્લા રિઝર્વ ફોર્સ ડીઆરજી,એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) અને સીઆરપીએફ (સેન્ટ્રલ […]

રાહુલ ગાંધીને રાજકારણની એબીસીડી ખબર નથી, તેઓ જે લખે છે તે જ વાંચે છે,Dr.Raman Singh

Raipur,તા.૨૧ છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ડો.રમણ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીને રાજકારણની એબીસીડી ખબર નથી. તેમને જે કંઈ લખવામાં આવે છે તે તેઓ વાંચે છે. વાસ્તવમાં, રાંચીમાં ’સંવિધાન સન્માન સંમેલન’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઘણા મુદ્દાઓ પર ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ નેતા રાહુલે કહ્યું કે આદિવાસીઓ દેશના પહેલા માલિક હતા, ભાજપ તેમને વનવાસી કહે છે. […]

મુખ્યમંત્રી Vishnudev Sai સીએમ આવાસ ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે!

Raipur,તા.૬ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ આ નવરાત્રિ અથવા દિવાળી સુધીમાં મુખ્યમંત્રી આવાસ ખાલી કરી શકે છે. સીએમ આવાસ ખાલી કરવાની અટકળો વચ્ચે રાજ્યના રાજકારણમાં પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, નવા રાયપુરમાં સીએમ આવાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. શુક્રવારથી નવા રાયપુરમાં સીએમ આવાસ પર ૩ દિવસીય વિશેષ પૂજા શરૂ […]

યુવા પેઢીને બચાવવા માટે ડ્રગ્સના દાણચોરો સામે કાર્યવાહી કરવામાં આવશે,Amit Shah

Raipur,તા.૨૫ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રવિવારે નવા રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફિસનું ઉદ્‌ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના સીએમ વિષ્ણુદેવ સાંઈ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ હાજર હતા. આ દરમિયાન શાહે કહ્યું કે વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ દેશને ડ્રગ્સથી મુક્ત […]

આરએસએસ ના ખુલ્લા વિરોધને કારણે રાજ્ય સરકાર દબાણમાં આવી ગઈ છે

છત્તીસગઢમાં આદિવાસી સમાજને કેવું સન્માન મળી રહ્યું છે તેના પર દેશભરના આદિવાસી સમાજની નજર હતીઃદીપક બૈજે Raipur,તા.૧૦ છત્તીસગઢ કોંગ્રેસે વિશ્વ આદિવાસી દિવસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.પીસીસી ચીફ દીપક બૈજે  પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે આરઆરએસના ખુલ્લા વિરોધને કારણે રાજ્ય સરકાર દબાણમાં આવી ગઈ છે. આ કારણોસર ૯ ઓગસ્ટે […]