Wayanad ને ૨૨૨૧ કરોડનું પેકેજ આપો,અમિત શાહ સાથેની મુલાકાતમાં પ્રિયંકા ગાંધીએ માંગ કરી

New Delhi,તા.૪ પ્રિયંકા ગાંધી પૂરથી તબાહ થયેલા કેરળના વાયનાડને બચાવવા માટે સતત સક્રિય છે. બુધવારે પ્રિયંકા ગાંધીએ ગૃહ પ્રધાન અમિત શાહને સંસદમાં મળ્યા અને વાયનાડ માટે વિશેષ પેકેજની માંગ કરી. આ બેઠક દરમિયાન ૨૧ વધુ સાંસદો હાજર હતા. પ્રિયંકાએ અમિત શાહ પાસે વાયનાડ માટે ૨૨૨૧ કરોડ રૂપિયાનું રાહત ફંડ બહાર પાડવાની માંગ કરી છે. બેઠક […]

Congress દિલ્હીમાં યોજશે પદયાત્રા, રાહુલ-પ્રિયંકા અને ખડગે જોડાશે

New Delhi,તા,07 રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની ચૂંટણી સફળતાના પુનરાવર્તનની આશામાં કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આ મહિને રાજધાનીમાં પદયાત્રા યોજવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દીધી છે. 23 ઓક્ટોબરથી તેઓ દિલ્હીમાં ‘દિલ્હી જોડો યાત્રા’ કરશે. આ યાત્રામાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી […]

ભાજપ લોકશાહી અને બંધારણને કચડી નાખવા સિવાય બીજું કશું વિચારી ન શકે,Priyanka Gandhi

New Delhi,તા.૨૯ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ યુપી સરકારની તાજેતરમાં રજૂ કરાયેલી સોશિયલ મીડિયા નીતિ પર સીધો પ્રહાર કર્યો છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યું હતું ઉત્તર પ્રદેશ સરકારની સોશિયલ મીડિયા નીતિમાં ન્યાયની માંગણી કરતી મહિલાઓનો અવાજ કઈ શ્રેણીમાં આવશે? ભાજપના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા ભાજપ સરકારનો પર્દાફાશ કયા વર્ગમાં આવશે? ’દિવસને રાત કહેશો તો રાત પડશે, […]

બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે; કોંગ્રેસ નેતા Priyanka Gandhi

Indore,તા.૨૫ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ’બુલડોઝર ન્યાય’ને અસ્વીકાર્ય ગણાવ્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શનિવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને જે લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમની સામે બંધારણ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ સ્ટેશન પર […]

‘દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ, મહિલાઓ સુરક્ષાની આશા કોની પાસે રાખે..’ Priyanka Gandhi ની આકરી પ્રતિક્રિયા

New Delhi,તા.17  કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ પર પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘દેશમાં દરરોજ 86 દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને કેવી રીતે સુરક્ષિત ગણી શકાય? કોલકાતા તેમજ બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં બનેલી ઘટનાઓને જોઈને દેશભરની મહિલાઓ દુ:ખી છે અને ગુસ્સે પણ છે.’ દેશભરની મહિલાઓ […]

જ્યાં ભૂસ્ખલને તારાજી સર્જી ત્યાં પહોંચ્યા Rahul-Priyanka, 160થી વધુ લોકો ગુમાવી ચૂક્યા છે જીવ

Kerala,તા.01 કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે (30 જુલાઈ) મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના […]