Panchmahalના ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત

Panchmahal,તા.12 ઘોઘંબા તાલુકામાં સાત કિલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય સ્કુલના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે. જેમાં ગઈ કાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી મૂર્તિને ખંડિત થતા જૈન સમાજ રોષે ભરાયો. આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુ ભાઈ, તથા પ્રિન્સિપાલ મહેન્દ્ર ભાઈ ,પાવાગઢ […]

Panchmahal માં પતંગની દોરીથી પાંચ વર્ષના બાળકનું મોત,પરિવારજનોમાં શોકનો માહોલ

Panchmahal,તા.15 ગુજરાતમાં આજે દરેક લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. આ દરમિયાન પંચમહાલમાંથી પતંગની દોરીના કારણે પાંચ વર્ષના બાળકનું મોત થવાના સમાચાર સામે આવ્યા છે. પિતા સાથે ફુગ્ગા લેવા જતી વખતે પતંગની દોરીથી ગળું કપાતા બાળકનું મોત થયું છે. પોતાના વ્હાલસોયાના મૃત્યુથી પરિવાર માટે તહેવારનો દિવસ જ માતમમાં ફેરવાઈ ગયો છે. પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી પાસે […]

Panchmahal સર્કલ ઓફિસર રૂ.૧૦,૦૦૦ની લાંચ લેતા લાંચિયો નાયબ મામલતદાર ઝડપાયો

Panchmahal,તા.૪ પંચમહાલના કાલોલ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપમાં સર્કલ ઓફિસર રાકેશ સુતરીયા લાંચ લેતા પકડાયા છે. ફરિયાદી પાસેથી રાકેશ સુતરીયા રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા છે. સમગ્ર મામલે હાલ ગોધરા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે, જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે […]