Odisha નાં પારદીપ બંદરે આગ ભભૂકી : 17 બોટો ઝપટમાં

Odisha, તા.7 ઓરિસ્સાનાં પારાદીપ બંદરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેટી નં.1 માં ‘માતા-પિતા આર્શીવાદ’ નામની બોટમાં આગ લાગી હતી.જે જોતજોતામાં અનેક બોટોમાં ફેલાઈ હતી. આગ દરમ્યાન બોટોમાં રહેલા ગેસ સિલીન્ડરમાં પણ વિસ્ફોટ થવા લાગ્યા હતા અને 17 જેટલી બોટો આ આગમાં ખાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવા માટે 13 જેટલી ફાયર બ્રિગેડ ગાડીઓ […]

Odisha માં District Judgeની લેખિત પરીક્ષામાં બધા ફેઈલ

Odisha,તા.27 Odishaમાં District Judgeના પદ માટેની લેખિત Examમાં 366માંથી એક પણ જરૂરી માર્કસ મેળવીને ઈન્ટરવ્યુ-રાઉન્ડમાં આગળ જઈ શકયો નહોતો, Odisha High Court 35 થી 45 વર્ષની વય ધરાવતા, ઓછામાં ઓછી સાત વર્ષની લીગલ પ્રેકિટસ કરેલી હોય તેવા વકીલો અથવા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા જુડિશ્યલ ઓફિસર્સ પાસેથી 45 પદ માટે અરજી મગાવી હતી. લેખિત Exam આપવા […]

Odisha માં ભ્રષ્ટ અધિકારીનાં ઘરમાંથી 1.5 કરોડ રૂપિયા મળી આવ્યાં

Bhubaneswar,તા.5  તમે દેશભરમાં દરોડા પછી ઘણાં ફોટા અને વિડિઓઝ જોયાં હશે, જ્યાં ભ્રષ્ટ અધિકારીનાં ઘરમાંથી નોટોનો ઢગલો જોવા મળે છે. ઓડિશામાં પણ આવો જ એક કેસ આવ્યો છે. અહીં વિજિલન્સ ટીમે સવારે મલકંગિરીના વોટરશેડના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરે દરોડા પાડ્યાં હતાં. ટીમને દરોડા દરમિયાન નોટોનો ઢગલો જોવા મળ્યો હતો. દરોડામાં ટીમને 500ની નોટોની 234  થપ્પીઓ મળી હતી […]

દાના વાવાઝોડાએ વેર્યો વિનાશ, Odisha માં પૂર

એક સર્વે મુજબ ચક્રવાતથી રાજ્યમાં ૧.૭૫ લાખ એકર ભૂમિમાં લાગેલા પાકને નુકસાન પહોંચ્યું છે Odisha, તા.૨૭ દાના વાવાઝાડું નબળું હોવા છતાં ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક સર્વે મુજબ ચક્રવાતથી રાજ્યમાં ૧.૭૫ લાખ એકર ભૂમિમાં લાગેલા પાકને નુકસાન પહોંચ્યું છે. વળી, મયૂરભંજના સિમલીપાલ પર્વતીય વિસ્તારમાં […]

Tirupati બાદ વધુ એક મંદિરમાં ભેળસેળીયા ઘીનો ઉપયોગ! સરકારની માલિકીની કંપનીથી ખરીદયું હતું

Odisha,તા.05 ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં પ્રસિદ્ધ શ્રી બાલાદેવજ્યુ મંદિરના ભોગ પ્રસાદને લઈને વિવાદ સર્જાયો છે. શુક્રવારે (ચોથી ઓક્ટોબર) અહીં મંદિરના સેવકોએ 300 વર્ષ જૂના મંદિરમાં પ્રસાદ અને ભોગ તૈયાર કરવામાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. મંદિરના એક પૂજારીએ મંદિરના રસોડામાં ભેળસેળયુક્ત ઘીના ટીન જોયા અને મંદિર પ્રબંધન સમિતિ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો. ઘી દુર્ગંધ […]

ODISHA:ઓવરટેકના ચક્કરમાં ઓઈલ ટેન્કર બસમાં ઘૂસ્યો,ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત

ODISHA,તા.22 ઓડિશાના ગંજામ જિલ્લામાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 20 યાત્રીઓ ઘાયલ થયા છે. આ અકસ્માતથી ઓડિશામાં હાહાકાર મચી ગયો છે. અકસ્માતની સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને બરહમપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર […]

માત્ર એક નિવૃત્ત IAS ઓફિસરની અવર-જવર માટે 450 Helipad, પૂર્વ CMના ગણાય છે રાઈટ હેન્ડ!

Odisha,તા,12 ઓડિશામાં એક સમય હતો જ્યારે વીકે પાંડિયનને નવીન પટનાયકનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. પરંતુ ચૂંટણી પરિણામે તમામ સમીકરણ બદલી નાખ્યા. ઓડિશામાં બીજેડીની કારમી હાર થઈ અને નવીન પટનાયકને ખુરશી છોડવી પડી. વીકે પાંડિયન નવીન પટનાયકના રાઈટ હેન્ડ ગણાય છે. પરંતુ હવે સમય સાથે બધું બદલાઈ ગયું છે. VRS લઈને રાજનીતિમાં પ્રવેશેલા પૂર્વ IAS વીકે […]

mid-day mill થી 100થી વધુ વિદ્યાર્થીઓ માંદા પડતાં તંત્રમાં દોડધામ, કોઈને છાતી તો કોઈને પેટમાં દુખાવો

Odisha,તા.09 ઓડિશાના બાલાસોર જિલ્લાના સોરો બ્લોકના સિરાપુર ગામના મિડ ડે મીલથી સ્કુલના બાળકો બિમાર પડવાનો મામલો સામે આવ્યો છે. ત્યાંની ઉદયનારાયણ નોડલ સ્કુલમાં લગભગ 100 વિદ્યાર્થી ગુરુવારે મિડ ડે મીલ જમ્યા બાદ બિમાર પડી ગયા, જેમાં કથિતરીતે મૃત ગરોળી હતી. રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓને તેમના મિડ ડે મીલમાં ચોખા અને કરી આપવામાં આવી હતી. ભોજન શરૂ […]

BJP અને વિપક્ષના ધારાસભ્યો બાખડ્યાં, હોબાળા વચ્ચે આ રાજ્યની વિધાનસભામાં મચાવી તોડફોડ

Odisha,તા.24  ઓડિશા વિધાનસભાના અધિવેશનમાં બજેટ સત્ર દરમિયાન બીજા જ દિવસે રાજ્યપાલ રઘુવર દાસ (Odisha Governor Raghuvar Das) ના દીકરા લલિત કુમાર   (Raghuvar Das son Lalit Kumar) સામે કાર્યવાહીની માગ સાથે જોરદાર હોબાળો મચ્યો હતો. આ દરમિયાન ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે જોરદાર બબાલના દૃશ્યો સર્જાયા હતા. ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે બબાલ  હોબાળા અને નારોબાજી […]