સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૪૯ ગામોને સિંચાઈ માટે Narmada નું પાણી અપાશે

Gandhinagar,તા.૩ રાજ્યના વિધાનસભા ગૃહમાં આજે ૦૩જી માર્ચે સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જવાબ આપતા જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૯ ગામોને સિંચાઈ માટે ‘સૌની યોજના’ થકી નર્મદાનું પાણી આગામી સમયમાં પૂરુ પાડવામાં આવશે તેમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા સુકો […]

Narmada વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

Narmada,તા.૧૨ નર્મદા વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડાને અંતે પાંજરામાં પુરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ બનાવની વિગત મુજબ તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામના ૫ વર્ષીય બાળક ઉપર દીપડાએ હૂમલો કર્યો હતો. ખાટા આસીત્રા ગામમાં રહેતચા સ્મિત બારીયા નામના પાંચ વર્ષના બાળક પર દીપડાએ હૂમલો કર્યો હતો. બાળક ખાટા આસીત્રા ગામ નજીકના […]

Narmada કિનારે છેલ્લા છ દાયકાથી રહેતા વયોવૃધ્ધ સંતે આજે પણ યુવાનને શરમાવે તેવી તંદુરસ્તી

Vadodara,તા.07 નર્મદા કિનારે છેલ્લા છ દાયકાથી રહેતા વયોવૃધ્ધ સંતે આજે પણ યુવાનને શરમાવે તેવી તંદુરસ્તી અને સંકલ્પ સાથે રોજ ૯ વાર નર્મદા સ્નાન કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે. રામપુરા ખાતે યોગાનંદ આશ્રમ તેમજ ગોરા કોલોની સ્થિત શૂલપાણેશ્વર મહાદેવના આશ્રમ જેવા સ્થળોએ રહી સતત નર્મદાના ખોળે વિહરતા ૭૮ વર્ષીય સંત સાંવરિયા મહારાજનો જન્મ મોરબીના જેલ ક્વાર્ટરમાં […]

Sardar Sarovar Dam માં પાણીની આવક વધી

Narmada, તા.૧૦ મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમમાં ૪ લાખ ૨૨ હજાર ૩૮૫ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી ૧૩૨.૪૬ મીટરે પહોંચી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૭૭ મીટર જેટલો વધારો થયો છે. જે બે દિવસમાં ૧૩૮.૬૮ મીટરે પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડેમ છલકાવાની સ્થિતિમાં […]

World Adivasi Day પહેલાં ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પાસે 2 આદિવાસીઓની હત્યા, 6 લોકોની ધરપકડ

Narmada,તા.09 નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે તૈયાર થઇ રહેલા ‘આદિવાસી મ્યૂઝિયમ’ પાસે ચોરીની આશંકામાં બે આદિવાસીઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. નમર્દા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે આ ઘટન 6 ઓગસ્ટની રાતની છે. મૃતકોની ઓળખ જયેશ તડવી અને સંજય તડવી તરીકે કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી […]

Nandod ની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા

Narmada,તા.૧૯ રાજપીપળા વિભાગની ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના લાખો રૂપિયાના દૂધ કૌભાંડ અંગે ભરૂચ તથા નર્મદા જિલ્લા રજિસ્ટ્રારના સંયુક્ત તપાસ અહેવાલ બાદ રાજ્ય રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓને નોટિસ ફટકાર્યા બાદ આ તપાસમાં ભીનું સંકેલાયાની ગ્રામજનોમાં આશંકા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય આદિજાતિ આયોગને મળેલી ફરિયાદના આધારે આયોગના ઉચ્ચાધિકારીઓ અને ગુજરાતના સહકાર વિભાગના […]