મુંબઈની Lilavati Hospital ના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પર ૨૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

છેલ્લા ૨૦ વર્ષમાં તબીબી ઉપકરણોની ખરીદી અને વેચાણની આડમાં ૧,૨૫૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. Mumbai,તા.૧૨ લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓએ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો મેડિકલ કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રસ્ટે ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કથિત ગેરરીતિના કેસમાં ત્રીજી એફઆઇઆર નોંધાવી છે. હવે ટ્રસ્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ને […]

Abu Azmiએ છત્રપતિ સંભાજી મહારાજને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

Mumbai,તા.૧૧ સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અબુ આસીમ આઝમીના નિવેદન પર મહારાષ્ટ્રમાં વિવાદ ચાલુ છે. તાજેતરમાં જ ઔરંગઝેબ અંગે અબુ આઝમીના નિવેદન પર ઘણો હોબાળો થયો હતો. હવે અબુ આસીમ આઝમીએ છત્રપતિ સંભાજી મહારાજની પુણ્યતિથિ પર એક પોસ્ટ મૂકી છે. અબુ આસીમ આઝમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને છત્રપતિ સંભાજી મહારાજને તેમની […]

મુંબઈગરાઓ પરસેવાથી છલકાઈ રહ્યા છે, વધતું તાપમાન અને ગરમીના મોજાથી પરેશાન

Mumbai,તા.૧૧ હવામાને એવો વળાંક લીધો છે કે મુંબઈકરોને ગરમીનો અનુભવ કરાવ્યો છે. વધતા તાપમાનને કારણે માર્ચ મહિનામાં જ લોકોને પરસેવો થવા લાગ્યો છે. અહીં રહેતા લોકોએ ક્યારેય આટલી ગરમીની કલ્પના પણ કરી ન હતી. દિવસ દરમિયાન વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને, પ્રાદેશિક હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવ એલર્ટ જારી કરવું પડ્યું. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, […]

SEBI ના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચને રાહત, એફઆઇઆર નોંધવાના ખાસ કોટર્ના આદેશ પર રોક

Mumbai,તા.૪ શેરબજાર છેતરપિંડીના કેસમાં સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવાના ખાસ કોટર્ના આદેશ પર બોમ્બે હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો. હકીકતમાં, સેબીના ભૂતપૂર્વ વડા બુચ અને અન્ય પાંચ લોકોએ બોમ્બે હાઈકોટર્માં શેરબજારમાં છેતરપિંડી બદલ તેમની સામે એફઆઈઆર નોંધવાના આદેશને રદ કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તે ૪ […]

સમગ્ર Mumbaiમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટસ શરુ થતાં મકાન ભાડાં આસમાને

મહારાષ્ટ્ર સરકાર ઍઅને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલિસી જુની બિલ્ડિંગોના ડિવેલોપમેન્ટને પ્રોત્સાહન આપે છે Mumbai, તા.૨૬ મુંબઈમાં હાઉસિંગ સોસાયટીઓના રિડેવલોપમેન્ટ મોટા પાયા પર થઈ રહ્યા હોવાથી ભાડાના ઘરોની ડિમાન્ડમાં ધૂમ ઉછાળો નોંધાયો છે.ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અને પડોશના થાણે અને નવી મુંબઈમાં શહેરના ઘણાં વિસ્તારોમાં ઘરભાડાં વધી રહ્યા છે.મુંબઈમાં ઘણી બિલ્ડિંગો ૫૦-૬૦ વર્ષ અથવા વધુ […]

મેચ સમયે ‘Pakistan Zindabad’ના નારા લગાવનારની દુકાન પર બુલડોઝર ફેરવી દેવાયુ

Mumbai,તા.25 સમગ્ર દેશમાં જયારે ચેમ્પીયન ટ્રોફીમાં પાકિસ્તાન પર ભારતના વિજયનો ઉન્માદ છવાયેલો છે તે સમયે મેચ સમયે પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનાર અને ભારત વિરોધી પણ નારા લગાવનાર એક સમુદાયના બે વ્યક્તિઓ સામે પોલીસ કેસ નોંધાયા બાદ હવે માલેગાંવ મ્યુનીસીપલ કાઉન્સીલ તંત્રએ આ પ્રકારે પાક તરફી સૂત્રોચ્ચાર કરનાર ભંગારના વેપારીની દુકાન પર બુલડોઝર ફેરવી દેવાયુ હતું. […]

મેસેજના કેટલાંક શબ્દો મહિલાઓની ગરિમાનું અપમાન કરનાર: Mumbai Sessions Court

પૂર્વ મહિલા નગરસેવકને વોટસએપ પર ‘યુ આર લુકીંગ વેરી સ્માર્ટ, આઈ લાઈક યુ અને યુ આર વેરી ફેર’ જેવા વાંધાજનક મેસેજ મોકલનાર શખ્સને જેલની હવા ખાવી પડી Mumbai,તા.21 મુંબઈની દિંડોશી સેશન કોર્ટે મેસેજના આ કથિત શબ્દોને મહિલાઓની ગરિમાનું અપમાન કરનાર માન્યા છે. સાથે જ કહ્યું કે આવા શબ્દો અપરાધની શ્રેણીમાં આવશે. કોર્ટે મામલા સાથે જોડાયેલ […]

મિલકતના વિવાદમાં કેબ ડ્રાઈવરની હત્યા, ગર્લફ્રેન્ડ સહિત પાંચની લોકોની ધરપકડ

Mumbai,તા.૧૯ થાણે પોલીસને જાણવા મળ્યું કે ગયા મહિને એક એગ્રીગેટર કેબ ડ્રાઇવરની હત્યા પાછળ મિલકતનો વિવાદ કારણભૂત હતો. આ કેસમાં તેની ગર્લફ્રેન્ડ અને અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૧૭ જાન્યુઆરીએ થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારના મૌજે પોગાંવમાં તાનસા વૈતરણા પાણીની પાઇપલાઇન પાસે કેબ ડ્રાઇવર અકરમ ઇકબાલુદ્દીન કુરેશી પર લોખંડના સળિયા […]

Metro Rail: શહેરના વકરતા જતા ટ્રાફિકમાં મંઝિલે પહોંચાડવામાં અસરકારક

ઝડપથી થઈ રહેલા અર્બનાઈઝેશનની સૌથી વિકટ સમસ્યા હોય તો તે transportationની છે. Transportationનો પ્રશ્ન હલ કરવા શહેરી આયોજનમાં બ્રિજ બાંધવાથી માંડીને રસ્તા પહોળા જેવી કવાયત સતત ચાલતી રહે છે. આમ છતાં વકરી રહેલા શહેરી ટ્રાફીકનો કોઈ ઉપાય મળી નથી. પરંતુ દિલ્હીમાં આદર્શ બની રહેલ Metro Railથી ટ્રાફિકની મહાકાય સમસ્યાનો હલ મળી રહે તેવું લાગી રહ્યું […]

Mumbai માં એશિયાના બીજા સૌથી મોટા ઈસ્કોન મંદિરનું PM મોદીના હસ્તે ઉદઘાટન

Mumbai,તા.16 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 15 જાન્યુઆરીએ નવી મુંબઈમાં ઈસ્કોનના શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ એશિયાના બીજા સૌથી મોટા ઈસ્કોન મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. આ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના સાંસદ હેમા માલિની […]