મોદી બે દિવસની Mauritius મુલાકાતે પોર્ટ લુઈઝ પહોંચ્યા

New Delhi,તા.11 વડાપ્રધાન  નરેન્દ્ર મોદી બે દિવસની મોરેશિયસ મુલાકાતે પોર્ટ લુઈઝ પહોંચી ગયા છે. હિન્દ મહાસાગરમાં આવેલા આ ટાપુ રાષ્ટ્ર એ ભારતમાં વિદેશી રોકાણની દ્રષ્ટિએ સિંગાપોર બાદ બીજા નંબરનો સૌથી વધુ રોકાણ કરનાર દેશ છે અને આ દેશ તા.12 માર્ચને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે મનાવે છે. તે સંદર્ભમાં વડાપ્રધાન મોદીની મુલાકાત મહત્વની બની રહેશે. મોરેશિયસમાં […]

Sasan બાદ Vantara; વન્ય જીવો સાથે PM Narendra Modiનો અનોખો લગાવ જોવા મળ્યો

Jamnagarતા.4 Relianceના યુવા ડાયરેક્ટર Anant Ambaniએ Reliance નજીક ઉભા કરેલાં પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટરનું Ambani પરિવારની ઉપસ્થિતિમાં Prime Minister Narendra Modiએ ઉદ્ઘાટન કર્યું હતું. PM Narendra Modi ગત્ શનિવારે સાંજે Jamnagar આવ્યા હતાં અને રાત્રી રોકાણ સર્કીટ હાઉસ ખાતે કર્યું હતું. રવિવારે વહેલી સવારે તેઓ મોટર માર્ગે Jamnagarથી Reliance જવા રવાના થયા હતાં. સવારે […]

Modi એ Kisan યોજનાનો ૧૯મો હપ્તો કર્યો જાહેર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં યોજનાનો ૧૯મો હપ્તો જાહેર કર્યો હતો New Delhi, તા.૨૪ દેશભરના કરોડો ખેડૂતો માટે એક સારા સમાચાર છે. ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો બહાર પાડ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના લગભગ ૯.૮ કરોડ ખેડૂતોના ખાતામાં DBT […]

Franceએ Indian બનાવટના Pinaka Rocket Launcher ખરીદવામાં રસ દાખવ્યો

બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ સહિતના ક્ષેત્રે ભાગીદારી વધારવા સહમતિ Paris, તા.૧૩ Prime Minister Narendra Modi અને Franceના President ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો પર એકબીજાની મદદ અને પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. […]

PM Modiએ Franceના રોકાણકારોને કહ્યું- India આવવાનો આ સમય છે

Franceના President ઈમેન્યુઅલ મેક્રોન પણ Modi સાથે Parisમાં ૧૪માં ‘India-France CEO Forum’માં હાજરી આપી હતી નવીદિલ્હી,૧૨ PM Narendra Modiએ Franceમાં AI સમિટમાં French રોકાણકારોને આકર્ષિત કરતા સંબોધનમાં કહ્યું કે, India આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. PM Narendra Modiએ Franceની કંપનીઓને Indiaની વિકાસ ગાથાનો એક ભાગ બનીને અમર્યાદિત તકોનો વિચાર કરવા આમંત્રણ આપ્યું હતું. Modiએ Franceની […]

AIને વિશ્વસનીય, પારદર્શક અને પૂર્વગ્રહોથી મુક્ત બનાવવું જરૂરીઃ Prime Minister Modi

આગામી AI એક્શન સમિટ INDIAમાં યોજવાના પ્રસ્તાવને FRANCEનું સમર્થન આપણે સાયબર સિક્યુરિટી, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીઓ અને ડીપ ફેક જેવી ચિંતાઓનું નિવારણ કરવું જોઈએ Paris, તા.૧૨ હાલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજ સહિતની તમામ વસ્તુઓમાં પરિવર્તન લાવી રહી હોવાનું જણાવતાં Prime Minister Narendra Modiએ તેને વધુ વિશ્વસનીય, […]

Delhi માં ૨૭ વર્ષ પછી કમળ ખીલ્યું,આપ સત્તામાંથી બહાર

કેજરીવાલ,સિસોદિયા સહિતના નેતાઓનો પરાજય New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અરવિંદ કેજરીવાલની પાર્ટીને હરાવી. ૨૦૧૨ના આંદોલનમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટી પહેલીવાર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી ભાષણોમાં કેજરીવાલની પાર્ટીને ’આપ-દા’ તરીકે સંબોધિત કરી હતી. આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે ખતરો હોવાનું […]

India ફ્રાન્સના માર્સેલીમાં એક નવું કોન્સ્યુલેટ ખોલશે,મોદી અને મેક્રોન તેનું ઉદ્‌ઘાટન કરશે

New Delhi,તા.૭ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ૧૨ ફેબ્રુઆરીએ માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું સંયુક્ત રીતે ઉદ્‌ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન આ દૂતાવાસનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. માર્સેલી એ ફ્રાન્સના દક્ષિણમાં, ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલું એક શહેર છે. ૨૦૨૩માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરવામાં […]

Modi ની Malaysia ના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક, અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

New Delhi,તા.૨૦ ભારતની મુલાકાતે આવેલા મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને દેશના નેતાઓ ઉષ્માભેર ગળે મળતા જોવા મળ્યા હતા. અગાઉ, મલેશિયાના વડા પ્રધાને નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી […]

પગપાળા Modi એ Wayanad માં રેસ્ક્યુ ઓપરેશનનું કર્યું નિરીક્ષણ

ભૂસ્ખલમાં મૃત્યુ પામેલા લોકોને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક સહાયતા આપવાનું એલાન Wayanad, તા.૧૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડ જિલ્લામાં પહોંચ્યા હતા અને આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ચુરામાલામાં પગપાળા ચાલીને ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કન્નુર એરપોર્ટથી વાયનાડ પહોંચ્યા અને ૩૦ જુલાઈના રોજ […]