ભૂસ્ખલનમાં Family ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ

Wayanad,તા,12 કેરળના વાયનાડ જિલ્લામાં જુલાઈ દરમિયાન થયેલા વિનાશકારી ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવાર વિખેરાઈ ગયા અને લેન્ડસ્લાઈડના સમયે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. આ લોકોમાં શ્રુતિ નામની એક યુવતી સામેલ છે, જેણે પોતાના સમગ્ર પરિવારને ગુમાવી દીધો અને હવે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બુધવારે શ્રુતિને વધુ એક આઘાત લાગ્યો જ્યારે […]

India માં Tourist માટે જાણીતા શહેરમાં અઠવાડિયાથી ભૂસ્ખલન

Shimla,તા,11 શિમલામાં એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી રસ્તા પર જામની સમસ્યા ગંભીર બની છે. તંત્રએ ક્રોસિંગના નજીકના માર્ગ તો ખોલી દીધા છે, પરંતુ વરસાદના કારણે આ જગ્યાએ પણ ભૂસ્ખલન થવાનો લોકોમાં ડર છે. જેના કારણે પગપાળા ચાલનારા લોકો ભૂસ્ખલનની સંભવિત જગ્યાએથી ખૂબ જ સાવચેતી સાથે પસાર થઈ રહ્યા છે. ભૂસ્ખલન […]

Vaishnodevi વોકવે પર ભૂસ્ખલન, બે શ્રદ્ધાળુઓના મોત, એક ઘાયલ

Vaishno Devi ,તા.02   વૈષ્ણો દેવી વોકવે પર ભૂસ્ખલનની ઘટના બની છે. પગપાળા રસ્તા પર હિમકોટી પાસે આ ઘટના બની હતી. જેમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ફૂટપાથ પર બનાવેલ ટીન શેડ ભૂસ્ખલન બાદ તૂટી ગયો હતો. રિયાસીના જિલ્લા કમિશનરે મૃત્યુની પુષ્ટિ […]

મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં Rudraprayag માં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

Uttarakhand,તા.23 ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે  રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ […]

Wayanad ના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩,મોદી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે

Wayanad,તા.૮ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩ થયો છે, જ્યારે ૧૫૨ લોકો હજુ પણ ગુમ છે. બુધવારે નવમા દિવસે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ઓગસ્ટે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લેશે અને આપત્તિ અસરગ્રસ્તોને મળશે. એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન એક વિશેષ વિમાન દ્વારા […]

Landslides ને કારણે આ પ્રસિદ્ધ ઐતિહાસિક ટુરિસ્ટ પ્લેસનો અંત, બ્રિટિશ કાળમાં ખાસ દરજ્જો મળ્યો

  નૈનીતાલના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ટિફિન ટોપમાં સ્થિત ડોરોથી સીટ કાલે રાત્રે ભારે વરસાદ બાદ ધ્વસ્ત થઈ ગયું. આ તે સ્થળ હતું જ્યાં ઊભા રહીને પર્યટક પ્રકૃતિની સુંદરતાને નિહાળતાં હતાં. છેલ્લા બે વર્ષોથી ભૂસ્ખલનના કારણે સ્થળનું અસ્તિત્વ જોખમમાં પડી ગયું હતું. આજ સુધી ઘણા અખબારો અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ આ સમાચારને પ્રમુખતાથી દર્શાવ્યા કે જો સમયસર […]

Kedarnath માં વરસાદી આફત: લીનચોલીમાં ફસાયેલા 150 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરાયું

Kedarnath,તા.03 દેશમાં મુશળધાર વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે અને કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાયા છે, તેઓનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી આવી રહ્યું છે. આજે (ત્રીજી ઓગસ્ટ) લીનચોલીમાંથી 150 જેટલા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર મારફત શેરસી પહોંચાડ્યાં હતા. જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે SDRFની ટીમ સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી […]

Kerala માં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના જંગલમાં ‘ચમત્કાર’, 5 દિવસ બાદ 4 બાળકોનું અદભૂત રેસ્ક્યુ

Kerala,તા.03 કેરળના વાયનાડમાં આવેલા વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધી 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. આ ભયાનક આપત્તિ વચ્ચે એક સુખદ સમાચાર પણ સામે આવ્યાં છે જ્યાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારીઓ દ્વારા 8 કલાકના અથાગ અભિયાન બાદ એક દૂરના આદિવાસી વસતીથી 6 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું. […]

Wayanad માં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, ૬૫ લોકોના મોત, ૧૦૦થી વધુને કાટમાળમાંથી બચાવી લેવાયા

Wayanad  તા.૩૦ કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં  આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં ૬૫ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦ લોકો ઘાયલ થયા છે. સેંકડો લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]