Sasan ખાતે 50થી વધુ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજતા PM

Junagadhતા.3 એશિયાટીક લાઈનના મુખ્ય ગણાતા સાસણ ગીર ખાતે ગત સાંજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણ ગીર ભાલછેલ હેલીપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 6-30 કલાકે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી પાર્કમાં એશીયાન્ટીક સિંહોના દર્શન કરી ઉગતા સૂર્યનારાયણ સાથે સિંહોને નિહાળ્યા હતા. આજે તા.3-3 એટલે કે વિશ્વ જીવ […]

પરિણીત પ્રેમિકાથી પીછો છોડાવવા હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી

Junagadh,તા.01 વિસાવદર તાલુકાના રૂપાવટીની એક મહિલા એક વર્ષથી ગુમ હતી. તપાસ દરમ્યાન મહિલાને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ શાતીર શખ્સે પોલીસને ગુમરાહ કરી હતી. આખરે એલસીબીએ આ શખ્સની પૂછપરછ કરી સવાલોનો મારો ચલાવ્યો હતો અને આ યુવકે એક વર્ષ પહેલાં પરિણીત પ્રેમિકાથી છુટકારો મેળવવા તેની હત્યા કરી લાશ બગસરા […]

Junagadh રવાડીમાં પરંપરા તૂટી,ગૃહમંત્રીનો કાફલો જૂતાં પહેરી ટહેલતા સાધુઓએ પિત્તો ગુમાવ્યો

 Junagadh,તા.28 જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનું અનેરૂ મહત્ત્વ છે. લાખોની સંખ્યામાં ભાવિકો સાધુ-સંતોના તથા ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. ત્યારે આ મેળાને પણ હવે કુંભમેળાની જેમ ધીમે-ધીમે વીઆઈપી કલ્ચરની અસર થઈ રહી છે. આ વખતે મેળાના અંતિમ દિવસે (26મી ફેબ્રુઆરી) ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. તે અહીંના અખાડાઓ તથા સાધુઓની મુલાકાતે નીકળ્યા. ત્યારે તેમના કાફલામાં […]

Junagadh માં શિવરાત્રીના મેળાનો ભવ્ય પ્રારંભ, ’હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‌યું ભવનાથ

Junagadh ,તા.૨૨ મહાશિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થઈ હતી, જેમાં અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરીને શિવરાત્રી મેળાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આગામી ચાર દિવસ સુધી ગિરનાર હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે. […]

Mahashivratri ના મેળા માટે ભાવનગર અને રાજકોટ ડિવિઝનની ટ્રેનોમાં વધુ કોચ જોડાશે

Junagadh,તા.21 જૂનાગઢના ભવનાથમાં પાંચ દિવસીય શિવરાત્રી મેળા માટે રેલ્વે અને એસ.ટી. વિભાગે શ્રધ્ધાળુઓ માટે વિશેષ આયોજન કર્યું છે.ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-2025 ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.22 ફેબ્રુઆરીના રોજ 09,30 કલાકે એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરાશે. આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામકશ્રી એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન અધિકારીશ્રી એચ.એન.ખાંભલા […]

મનપા ચૂંટણીના પરિણામ બાદ Junagadhમાં પથ્થરમારો

Junagadh,તા.18 ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. […]

Junagadh:BJPના ગિરિશ કોટેચાના દીકરાની હાર બાદ કોંગ્રેસી ઉમેદવારના કેસરિયા

Junagadh,તા.18 જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 40 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ દમિરયાન જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9 જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્ત્વપૂર્ણ બની છે. અહીંથી ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા […]

ધારાસભ્ય Vimal Chudasama ની હાર,ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું

Junagadh,તા.18 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક ચૂંટણીના પરિણામો માટે મતગતરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢની ચોરવાડથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ […]