Junagadhમાં મહાશિવરાત્રી દરમિયાન બસસ્ટેન્ડમાં ગાંજો મુકી નાસી જનાર આરોપીની ધરપકડ

Junagadhતા.7 ભવનાથના શિવરાત્રી મેળા દરમ્યાન જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી રૂા.87 હજારની કિંમતનો આઠ કિલો ગાંજાનો જથ્થો બિનવારસુ મળી આવતા એસઓજી તથા સાયબર સેલે તપાસ હાથ ધરી સાબરકાંઠા જિલ્લાના શખ્સને શોધી કાઢી ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ બસ સ્ટેશનમાંથી ગત તા.23ના બીનવારસુ આઠ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા આ જથ્થો પોલીસે કબ્જે કરી મુકનારની […]

Vanthali ની સીમમાંથી દારૂ ભરેલી બિનવારસી કાર મળી આવી

Junagadh, તા. 7 વંથલી તાલુકાના આબા ગામની સીમમાં દારૂની હેરાફેરી આબા ગામનો અબ્દુલ સાંઘ તથા ડુંગરપુરના લાખા મોરી કરતા હોવાની બાતમીના આધારે વંથલી પોલીસે દોડી જઇ તપાસ કરતા બિનવારસુ અલ્ટ્રો કાર નં. જીજે11 બીએચ 5839 નજરે પડતા તેની તલાસી લેતા તેમાંથી 13 પેટી, બોટલ નંગ 1પ6 કિંમત રૂા. 989પરનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર […]

Junagadh હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા

Junagadh તા.7 જુનાગઢ મજેવડી દરવાજાની ઘટનામાં બહાર ગામ ભાગી જવાની તૈયારી કરતા 3 શખ્સોને ક્રાઈમ બ્રાંચ પોલીસે દબોચી લઈ એ ડીવીઝનની હવાલે કરી દીધા હતા.  બે વર્ષ પહેલા હત્યા, હત્યાની કોશીષ, એસટી બસના કાચની તોડફોડ અન્ય વાહનોની તોડફોડના મામલે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. જુદી જુદી કલમોમાં આરોપીઓ હજુ ઘણા નાસતા ફરતા હોય બે […]

Junagadh મહાનગર ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ મોવડીએ ગૌરવ રૂપારેલિયા પર પસંદગી

Junagadh,તા.06           જૂનાગઢ મહાનગર ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ મોવડીએ ગૌરવ રૂપારેલિયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે અને ગૌરવ રૂપારેલિયાને જૂનાગઢ ભારતીય જનતા પક્ષના મહાનગર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ગૌરવ રૂપારેલિયાને ભાજપા અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે.          જૂનાગઢ મહાનગર ભારતીય […]

Junagadh Agricultural University ખાતે બહેનો માટે બેકરી તાલીમ વર્ગ

Junagadh,તા.06 કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હેઠળની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા બેકરી શાળામાં રસ ધરાવતી બહેનો માટે એક અઠવાડીયાનો બેકરી તાલીમ વર્ગ એપ્રિલ, મે અને જૂન મહિનાઓમાં આયોજન કરવામાં આવશે. આ તાલીમવર્ગ દ્વારા બહેનોને ઘરગથ્થું તેમજ વ્યાવસાયિક સ્તરે ઉપયોગી એવી શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવશે.        આ તાલીમ વર્ગની મુદત […]

અજાણી લાશ સંબંધિત બાતમી આપવા Junagadh Police નો અનુરોધ

Junagadh,તા.06 જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગત તારીખ ૨૫-૦૨-૨૦૨૫ ના રોજ બપોરના ૦૩:૩૦ કલાકના નોંધાયેલ અકસ્માત મોત મુજબ એક અજાણ્યો પુરુષ કે જેઓ ઉંમર વર્ષ ૪૦ થી ૪૫ આસપાસ છે અને મધ્યમ બાંધાનું શરીર ધરાવે છે, તેઓ ટ્રેનની ઠોકરથી મૃત્યુ પામેલ છે. આ મૃત્યુ પામનાર વ્યક્તિના શરીર પર ભૂરા રંગનો શર્ટ, ભૂખરા રંગનું પેન્ટ પહેરેલું […]

Junagadh: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો સંભવિત પ્રવાસ કાર્યક્રમ

Junagadh,તા.06 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ  આગામી તારીખ ૮ માર્ચ ના રોજ ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે મુલાકાત લેશે.        કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જુનાગઢ જિલ્લાના  આગામી તારીખ ૮ માર્ચના સંભવત પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ખાતે જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયના અધ્યક્ષ સ્થાને એસપી. ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્વ […]

Junagadh જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મોવડીએ ચંદુભાઈ મકવાણાની પસંદગી

Junagadh,તા.06           જૂનાગઢ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મોવડીએ ચંદુભાઈ મકવાણાની પસંદગી કરી જૂનાગઢના કમલમ ખાતે પ્રદેશ ભાજપા અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.          જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ […]

Junagadh મહાનગરપાલિકાના મેયર પદે ધર્મેન્દ્ર પોશિયા, ડે.મેયર આકાશ કટારા, સ્ટે.ચેરમેન પલ્લવીબેન ઠાકર

Junagadh, તા. 5 જુનાગઢ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી બાદ ચૂંટાયેેલા ઉમેદવારોમાંથી મેયર સહિતના હોદ્દેદારો માટે પ્રદેશ કક્ષા સુધી ચર્ચા- વિચારણાને અંતે આજે જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે જ મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેનના નામોની ઘોષણા થતા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી નામોના અટકળોનો અંત આવ્યો છે. નામોની જાહેરાત થતા નિયુકત હોદ્દેદારોનાં મોં મીઠા કરાવી શુભેચ્છા આપી હતી. જુનાગઢ મનપાના […]

Junagadh:ઓડિટ રિપોર્ટમાં પંચાયતોનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો

Junagadh,તા.03 ભ્રષ્ટાચારનો સડો છેક ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યો છે જેના કારણે સરકારી યોજનાનો છેવાડાના માનવીને લાભ મળી શક્યો નથી. રાજ્ય સરકાર ભલે સુફિયાણી વાતો કરે પણ ઓડિટ રિપોર્ટમાં જ જીલ્લા પંચાયતોમાં થયેલાં ગોટાળા, ગેરરીતિનો પર્દાફાશ થયો છે. માતા-બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તે માટેની સરકારી યોજનામાં વ્યાપકપણે ગોટાળા થયાં છે. આંખે ઉડીને વળગે તેવી વાત […]