જો કેન્દ્રમાં POK પાછું મેળવવાની ક્ષમતા હોય તો તે દિશામાં પગલા લે, કોણે રોકયા છે : ઓમર
Jammu Kashmir, તા. 7 જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઇકાલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પર વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ’જો પાકિસ્તાન પીઓકેમાંથી ખસી જાય તો કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. એસ જયશંકરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ’તેમને કોણે રોક્યા છે?’ […]