પરિવારોમાં ભારતીય પરંપરાઓનું જતન કરીને સમાજ યોગ્ય દિશામાં આગળ વધશે,Mohan Bhagwat

Guwahati,તા.૨૪ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા ડૉ. મોહન ભાગવતે એક બૌદ્ધિક કાર્યક્રમ દરમિયાન હિન્દુ સમાજમાં એકતા અને સામાજિક પરિવર્તન માટે પાંચ મહત્વપૂર્ણ ફેરફારો પર ભાર મૂક્યો. આ કાર્યક્રમ ગુવાહાટીના બારશાપરા સ્થિત સાઉથ પોઈન્ટ સ્કૂલ કેમ્પસમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં લગભગ હજાર જવાબદાર કાર્યકરો હાજર રહ્યા હતા. ડૉ. ભાગવતે સમાજમાં સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાની […]

Gaurav Gogoiની પત્નીના પાકિસ્તાની સંબંધો હોવાનો આરોપ,ડીજીપીને તપાસના નિર્દેશ

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ આજકાલ સામસામે છે Guwahati,તા.૧૭ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્નને લઈને રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આસામના ડીજીપીને તપાસનો આદેશ આપ્યો છે. આસામ કેબિનેટે પાકિસ્તાની નાગરિક તૌકીર શેખ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. શુક્રવારે, ગોગોઈએ આસામના મુખ્યમંત્રી અને ભાજપ પર તેમને […]

Assam માં યુવતીઓ જાદુ-ટોના કરી શારીરિક સંબંધ બાંધે છે

Guwahati,તા.13 સોશિયલ મીડિયા ઈન્ફુએન્સર અભિષેક કરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેનાં એક પોડકાસ્ટનો છે, જે રિયા ઉપ્રેતી નામનાં યુટ્યુબ ઓપરેટરે લીધો છે. આ વીડિયોમાં અભિષેક કર કહી રહ્યો છે કે આસામમાં એવાં ઘણાં ગામો છે જ્યાં છોકરીઓ પોતાનાં જાદુનો ઉપયોગ કરીને યુવાનોને બકરા કે અન્ય પ્રાણીઓમાં પરિવર્તિત કરે છે. પછી તેમને […]

Google Maps ના સહારે આસામ પોલીસ ભૂલથી નાગાલેન્ડમાં પહોંચી ગઈ

નાગાલેન્ડ પોલીસની મદદ બાદ પહેલા પાંચ અને બીજા દિવસે અન્ય ૧૧ પોલીસકર્મીઓને છોડાવવામાં આવ્યા Guwahati, તા.૧૦ ગૂગલ મેપ્સના કારણે આસામ પોલીસ ગેરમાર્ગે દોરાઈ હોવાની ઘટના સામે આવી છે. ૧૬ સભ્યોની પોલીસ ટીમ ભૂલભૂલમાં નાગાલેન્ડ પહોચી ગઈ હતી અને સ્થાનિકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.  રિપોર્ટ મુજબ, આસામ પોલીસ ગૂગલ મેપ્સની ભૂલના કારણે નાગાલેન્ડના […]

Assam માં 300 ફુટ ઉંડી કોલ ખાણમાં પાણી ભરાયા : 20 મજદૂરો ફસાયા : ત્રણના મોત

Guwahati, ઈસ્ટર્ન કોલ ફિલ્ડની આસામમાં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક જ પાણી ભરાવા લાગતા 300 ફુટ નીચે કોલ-ખોદકામ કરી રહેલા 15થી20 મજુરો ફસાવાના અહેવાલ છે અને તેમને સલામત બહાર કાઢવાની તાકીદની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ત્રણ મજદૂરોના મૃત્યુ થયા છે અને જાનહાનિ વધે તેવો ભય છે. ઉમરંગસો જીલ્લાના ત્રણ […]

ચીન સાથે વાતચીત શક્ય છે કારણ કે તમારી હિંમત અને બહાદુરીથી બધા વાકેફ છે,Rajnath Singh

Guwahati,તા.૩૧ રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે ભારત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા બતાવેલ માર્ગ પર સર્વસંમતિથી ચીન સાથે શાંતિ પ્રક્રિયા ચાલુ રાખવા માંગે છે. ’બડા ખાના’ પ્રસંગે તેજપુરમાં ગજરાજ કોર્પ્સ હેડક્વાર્ટર ખાતે ભારતીય સેનાના સૈનિકોને સંબોધતા તેમણે શાંતિ પ્રક્રિયામાં સૈનિકોના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ’અમે સર્વસંમતિ દ્વારા આ શાંતિ પ્રક્રિયા ચાલુ […]

જો Bangladesh માં અશાંતિ ચાલુ રહેશે તો કેટલાક લોકોને ભારતમાં આવવાની ફરજ પડશે:Himanta Biswa

Guwahati,તા.૮ બાંગ્લાદેશમાં એક મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા અનામત વિરોધી આંદોલને શેખ હસીનાને પદ છોડવાની ફરજ પાડી હતી. આવતીકાલે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર શપથ લેશે, પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ તંગ છે. ભારત સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. […]