Gujarat માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ,

Gujarat,તા.27 ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. […]

Gujarat માં ચોમાસાનો વધુ એક રાઉન્ડ, વલસાડના પારડીમાં 4 ઇંચ વરસાદ

Gujarat,તા.24  બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. સોમવારે (23મી સપ્ટેમ્બ) દિવસ દરમિયાન 18 તાલુકામાં હળવોથી મઘ્યમ વરસાદ પડ્યો હતો. જેમાંથી મોટાભાગના તાલુકા દક્ષિણ ગુજરાતના હતા. વલસાડના પારડીમાં ચાર કલાકમાં 4.17 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં 1.77 ઇંચ, નવસારીના વાંસદામાં 1 ઇંચ જ્યારે સુરતના પલસાણા-મહુવામાં અડધો […]

Meghrajaએ ચણિયાચોળીના 7 લાખ કારીગરોની નવરાત્રી-દિવાળી બગાડી, વરસાદના ચોથા રાઉન્ડની આગાહી

Gujarat,તા,13 ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડની તૈયારી થઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ પ્રયાણ કરી રહી છે. જેના કારણે આગામી બે કે ત્રણ દિવસ બાદ ફરીથી ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જે લગભગ એક અઠવાડિયા સુધી રહેશે. જેની અસર નવરાત્રીમાં ચણિયાચોળી સાથે જોડાયેલા વેપારીઓ […]

મેઘરાજાએ Gujarat government ની 250 કરોડથી વધુની મિલકત પર પાણી ફેરવ્યું

Gujarat,તા,13 આ વખતે ગુજરાતમાં સો ટકા કરતાય વધુ વરસાદ વરસ્યો છે. હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભારે વરસાદે ગુજરાતમાં તબાહી મચાવી છે. માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવાયો છે. જોકે, અતિવૃષ્ટિથી થયેલાં નુકશાનનો અંદાજ મેળવવા કેન્દ્રની ટીમ ગુજરાત પહોંચી છે. આ ટીમના સર્વે […]

11 ઈંચ વરસાદ ખાબકતાં Umarpada જળબંબાકાર, ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકા ભીંજાયા

Gujarat,તા,11 ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી બેટિંગ શરૂ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11.81 ઈંચ વરસાદ નોંધાયો છે, ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભરૂચના વાલિયામાં 5 ઈંચ વરસાદ […]

Ambaji માં ધોધમાર વરસાદ: સંઘ લઇને નિકળેલા ભક્તોએ ચાલુ વરસાદમાં પણ ગુંજ્યો બોલ મારી અંબેનો નાદ

Ambaji,તા.10  લાંબા સમયના વિરામ બાદ અંબાજીમાં ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. સપ્ટેમ્બર મહિનાની હવામાનની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ દાંતા તાલુકાના અનેક પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. શ્રદ્ધાળુઓ થયાં પરેશાન ભાદરવી […]

Gujaratમાં અતિવૃષ્ટિનો કહેર : કુદરતની ઘાત સામે જગતનો તાત લાચાર, 4,000 ગામોમાં પાકને નુકસાન

Gujarat,તા.09 આ વખતે ભારે વરસાદે ગુજરાતમાં તબાહી સર્જી દીધી છે. અતિવૃષ્ટિના કહેરને કારણે મોઢામાં કોળિયો છીનવાઇ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન વ્હોરવાનો વારો આવ્યો છે. એવો અંદાજ છે કે, ગુજરાતમાં ચારેક હજાર ગામડાઓમાં વરસાદી પાણીને કારણે ખેતી તબાહ થઇ ગઇ છે. એટલું જ નહી, જમીનો ધોવાઇ જતાં ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે લાચાર […]

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોડ

Gujarat,તા.06  ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ  જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 5.55 ઈંચ, તલોદમાં 5 પાંચ ઈંચ, ણસામાં 4.53 ઈંચ, પ્રાંતિજમાં 3.98 ઈંચ, રાધનપુરમાં 3.90 ઈંચ, હિમતનગરમાં 3.82 ઈંચ અને મહેસાણામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી […]

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં 2 ઈંચથી વધુ

Gujarat,તા.05 ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.71ઈંચ, બેચરાજીમાં 2.40 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, શંખેશ્વરમાં 1.7 ઈંચ, લાખાણીમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.4 ઈંચ, નડિયાદમાં 1.4 ઈંચ, કડીમાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે પાંચમી સપ્ટેમ્બરથી […]

Gujarat માં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઇ

Gujarat,તા.04  રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં […]