આપણું શરીર આપણું નથી ભગવાને આપેલું છે

એક કોર્પોરેટ  ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત મહાનુભાવના મૃત્યુ પ્રસંગે ખરેખરો કરવા ગયેલો તેમના એક સ્નેહીએ મૃત્યુ પામેલા મહાનુભાવો માટે દુઃખ વ્યક્ત કરતા કહ્યું .. ભાઈ તો પ્રભુને વહાલા થયા પણ પાછળ લીલીવાડી મૂકીને મરી ગયા છે.!ત્યારે પાસે બેઠેલા એક સ્નેહીએ તેમના મિત્રના કાનમાં  કહ્યું લીલીવાડી એકઠી કરવા કેટલાં વરસો ખર્ચ્યા અને તે મૂકી જવા માટે ? તો […]

‘આજકાલ બધા એવું બતાવવા માગે છે કે તેમનો ધર્મ/ભગવાન સર્વોચ્ચ છે..’ Bombay High Court

Mumbai તા.25 બોમ્બે હાઈકોર્ટે એક વ્હોટ્સએપ ગ્રૂપમાં કથિતરીતે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને લઈને બે લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસને ફગાવતાં બુધવારે કહ્યું કે આજકાલ લોકો ધર્મને લઈને સંવેદનશીલ થઈ ગયા છે. હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું કે વ્હોટ્સએપ મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે અને ત્રીજી વ્યક્તિ તેને મેળવી શકતી નથી તો એવામાં એ જોવું જોઈએ કે શું તે […]