હવે દિલ્હી સુધી ચાલશે નમો ભારત ટ્રેન,મોદી ૨૯ ડિસેમ્બરે આનંદ વિહાર સ્ટેશનનું ઉદ્‌ઘાટન કરશે

Ghaziabad,તા.૨૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાહિબાબાદથી આનંદ વિહાર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેને જોતા ગાઝિયાબાદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમની તૈયારી માટે ગાઝિયાબાદ પોલીસે આઠ પોલીસ સ્ટેશન વિસ્તારોને ડ્રોન મુક્ત ઝોન તરીકે જાહેર કર્યા છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોતવાલી, મધુબન બાપુધામ, […]

ગૃહમંત્રી Amit Shah ના નિધનની અફવા ફેલાવવા પર મોટી કાર્યવાહી

Ghaziabad,તા. ૨૫ પોલીસે ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદમાં ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર વાઈરલ ગૃહ પ્રધાન અમિત શાહના મૃત્યુ અંગેની ખોટી માહિતી ફેલાવવા બદલ એક રિપોર્ટ નોંધ્યો છે. આ રિપોર્ટ ભાજપના વસુંધરા મંડળના પ્રમુખ અનિલ શર્માની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે. અનિલ શર્માએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર ગૃહમંત્રી અમિત શાહના નિધન […]

Ghaziabadમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી

Ghaziabad,તા,14 ગાઝિયાબાદના સાહિબાબાદમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક ગુરુવારે સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી ગઈ. ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો. રાહતની વાત એ રહી કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. માહિતી મળવા પર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો.  બાળકો ચીસો પાડવા લાગ્યા હતાં સ્કૂલ બસમાં આગ લાગતાં જ બાળકો […]

Uttar Pradesh માં ધર્માંતરણનો ખેલ પકડાયો, વિવિધ લાલચો આપી 12 હિન્દુ પરિવારને ખ્રિસ્તી બનાવ્યાં

Uttar Pradesh,તા,25 ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારના સેવાનગરમાં પ્રાર્થના સભાની આડમાં ધર્માંતરણનો ખુલાસો થવા પર તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા બિમારીની સારવાર, લગ્ન અને રૂપિયાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. વિદેશી ફન્ડિંગની આશંકાના કારણે ઈન્ગ્રાહમ શિક્ષણ સંસ્થાના પીટીઆઈ અને તેના સાથીઓના બેન્ક એકાઉન્ટની ડિટેલ તપાસવામાં […]

Uttar Pradesh માં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી

Ghaziabad,તા.30 ગાઝિયાબાદમાં લિંક રોડમાં બુધવારે સાંજે સગીરા સાથે અન્ય સમુદાયના યુવકે મારામારી કરીને દુષ્કર્મ આચર્યુ. વિરોધ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી. ઘટનાની ફરિયાદ પર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી. હિંદુવાદી સંગઠનના કાર્યકર્તાઓ અને અમુક લોકોએ કાર્યવાહીમાં ઢીલ રાખવાનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યુ. તે બાદ રસ્તા પર ટ્રાફિક જામ કરીને વાહનોમાં […]

Tanker And Truck વચ્ચે થઈ અથડામણ, ડ્રાઈવરનો મૃતદેહ પડી રહ્યો અને લોકો દૂધ લૂંટતા રહ્યા

Ghaziabad,તા,07  ગાઝિયાબાદમાં આજે એક માર્ગ અકસ્માત દરમિયાન અજીબ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ટેન્કરની ટક્કરમાં ટ્રક ડ્રાઈવરનું મોત થઈ ગયુ હતું અને કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરંતુ માનવતા મરી પરવારી હોય તેમ લોકો ઘાયલને બચાવવાના બદલે ટેન્કરમાંથી ઢોળાઈ રહેલું દૂધ લૂંટવા લાગી ગયા. જોકે, સૂચના મળ્યા બાદ થોડી જ વારમાં […]

માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, બાળકોને Mobiles થી દૂર રાખો નહીંતર, બરબાદી નક્કી છે!

Uttar-Pradesh,તા.03 મોબાઇલ પર ઓનલાઇન ગેમ રમવાને લઈને માતાએ ઠપકો આપ્યો તો ગાઝિયાબાદમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. મૃતક વિદ્યાર્થી પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. ઘટનાના સમયે માતા-પિતા કામે ગયેલા હતા. માતા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેમને ઘટનાની જાણ થઈ. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે. મૈનપુરી ગામ બેલારના રહેવાસી […]

Yogi ની અપીલ બાદ પણ કાવડિયા બેકાબૂ, પોલીસની વાહનમાં જ કરી તોડફોડ

Uttar-pradesh,તા.29 મધુબન બાપુધામ વિસ્તારમાં દિલ્હી-મેરઠ માર્ગ પર ટક્કર મારવાનો આરોપ લગાવતા કાવડિયાઓએ પોલીસનો લોગો અને ફ્લેસર લાઈટ લાગેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા કાવડિયાઓએ ડ્રાઈવરને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને કારને રસ્તા પર જ પલટાવી નાખી હતી. માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને કાવડિયાઓને શાંત કરાવ્યા […]