ગુજરાતમાં ગામડાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ, Rishikesh Patel

Gandhinagar,તા.૧૧ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ-૧ ના વિવિધ સંવર્ગની ૧૧૪૬ જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી ઝ્ર.ૐ.ઝ્ર.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની ૯૪૭ જગ્યાઓ છે. રાજ્યના પીએચસી અને સીએચસીમાં વર્ગ-૧ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રર કચેરી દ્વારા દરરોજ […]

ધો.10 અને 12 Science exams પૂર્ણ : કાલથી ઉત્તરવહીઓની તપાસણી

Gandhinagar તા.10 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારના સેશનમાં ધો.10નું સંસ્કૃત હિન્દી સીંધી ઉર્દુ સહિતની દ્વિતીય ભાષાના પેપર લેવાવાની સાથે જ આ પરીક્ષા વિધીવત પૂર્ણ થવા પામી છે જેની સાથે જ વિદ્યાર્થીઓ હળવાફૂલ બની ગયા છે. ધો.10નું સંસ્કૃત- હિન્દી સહિતની દ્વિતીય ભાષાના પેપર ટેકસબુક આધારીત સરળ નિકળ્યા હતા. આજના આ પેપરમાં […]

Gujarat બનશે વિશ્વમાં સેમી કંડક્ટરનું હબ, ૧ લાખ ૩૪ હજારથી વધુનું મૂડી રોકાણ

Gandhinagar,તા.૭ આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી અંગે કરેલ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧ લાખ ૩૪ હજાર ૯૩૩ કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે ચાર પ્લાન્ટનું કામ અત્યારે પ્રગતિમાં છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને […]

Gandhinagar:રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમની કાર્યક્રમ

 ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, કાયદામંત્રી ઋષીકેશભાઈ ,  બીસીઆઈના ચેરમેન   મનનકુમાર મિશ્રા સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત Gandhinagar,તા.07 ગાંધીનગરમાં રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ છે. જેમાં રાજકોટથી 5 બસો અને વાહનોમાં ધારાશાસ્ત્રીઓ ગાંધીનગર જશે. કાર્યક્રમને લઈ નવનિયુક્ત એડવોકેટ્સમાં ઉત્સાહ છવાયો છે. આ તરફ રાજકોટ બાર એસો. અને ભાજપ લીગલ સેલ દ્વારા તડામાર તૈયારીઓ થઈ […]

ભાજપે ૧૦૦ મુસ્લિમોની નોંધાવી હતી ઉમેદવારી, ૮૨ની જીત થઈ

ખેડા, જૂનાગઢ અને ગીર સોમનાથના તહસીલ સંગઠનમાં પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા પદ મુસ્લિમ નેતાઓને  અપાયા Gandhinagar તા.૭ ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં ભાજપે વિધાનસભા અને લોકસભા માટે કોઈ મુસ્લિમ ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા ન હતા. પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા ૮૨ સુધી પહોંચ્યા બાદ, પાર્ટીએ તેમને સંગઠનમાં સ્થાન આપવાનું શરૂ કર્યું […]

CBSE બોર્ડની પરીક્ષામાં મોટો બદલાવ કરવામાં આવ્યો

Gandhinagar, તા.૭ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે ઝ્રમ્જીઈએ વર્ષ ૨૦૨૬થી બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. ખરેખર, હવે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાની તક મળશે, અને સારી વાત એ છે કે વધુ સારા માર્કસ મેળવનારને અંતિમ સ્કોરમાં ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓને વધારાની તક આપશે, જેથી તેઓ તેમના પ્રદર્શનમાં […]

stock market માં ડૂબેલા શખ્સે પત્ની-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા

Gandhinagar, તા. 7 ગાંધીનગરમાં ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં શેરબજારમાં દેણુ થતા ધંધાર્થીએ પત્ની અને દિકરાની હત્યા કરી, પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની ઉંડી તપાસ માટે ટીમ બનાવાઇ છે. ગાંધીનગરના શ્રી રંગ નેનો સિટીમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક વ્યક્તિએ પોતાના આર્થિક સંકટને કારણે પોતાની પત્ની અને દીકરાની […]

રાજ્યની મેડિકલ કોલેજોમાં આગામી દિવસોમાં 1500 સીટોને મંજૂરી અપાશે :Health Minister

Gandhinagar, તા. 5 ગુજરાત વિધાનસભામાં રાજ્યની મેડિકલ કોલેજમાં M.D.(ડોક્ટર ઓફ મેડિસીન) અને M.S.(માસ્ટર ઓફ સર્જરી) ની કુલ સીટો અને છેલ્લા બે વર્ષમાં થયેલ વધારા સંદર્ભેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યની મેડિકલ કોલેજોમાં M.D.ની 2,044 અને M.S.ની 932 સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની 446 અને M.S. ની 211 […]

ગ્રેડ પે મુદ્દે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓનો Gandhinagar માં હલ્લા બોલ

Gandhinagar,તા.05 ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ છે. એવામાં ગ્રેડ પે અને ટેકનિકલ ગ્રેડ પે મુદ્દે રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરના કર્મચારીઓએ આ અગાઉ માસ CLની રજા પણ વિભાગ પાસે માંગી છે. કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા આંદોલનમાં કર્મચારીઓ પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે. જેમાં ખાતાકીય પરીક્ષા […]

રાજ્યના ૧૨ જેલરોની બદલી અને પ્રમોશન, ગૃહ વિભાગ દ્વારા આદેશ જારી કરાયો

Gandhinagar,તા.૪ રાજ્યના ગૃહ વિભાગે જેલ વિભાગમાં મોટા ફેરફારો કર્યા છે. વિભાગે તાજેતરમાં જેલર ગ્રુપ-૧ અને ગ્રુપ-૨ના કુલ ૧૨ અધિકારીઓને હંગામી ધોરણે પ્રમોશન અને બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. આ પ્રમોશન જેલ અને સુધારાત્મક વહીવટ કચેરી (અમદાવાદ) અને તેની હેઠળની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ સહિતને આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ […]