CM ગૌ માતા પોષણ યોજનામાં કુલ ૪૭૫ કરોડ રૂપિયાની જોગવાઈ

Gandhinagar, તા.૨૦ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે (૨૦મી ફેબ્રુઆરી) ગુજરાતનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો અને પશુપાલન માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેમ કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને […]

Delhiના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે યોજાશે

New Delhi,તા.૧૯ દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત ઘણા મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપશે. મહેમાનોની યાદી મુજબ, બધા મહેમાનો ૧૧-૧૨ વાગ્યાની વચ્ચે શપથ ગ્રહણ સમારોહમાં પહોંચશે. નામાંકિત મુખ્યમંત્રી અને મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યો બપોરે ૧૨.૧૦ વાગ્યે શપથ ગ્રહણ સમારોહ માટે પહોંચશે.એલજી ૧૨.૧૫ વાગ્યે પહોંચશે. કેન્દ્રીય મંત્રીઓ, […]

CM Siddaramaiah ને 5000 કરોડના મુડા કૌભાંડમાં હાજર થવા લોકાયુક્તનું સમન્સ

Karnataka,તા.05 કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા માટે મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે મૈસૂર જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત દ્વારા તેમને 6 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ સમન્સ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યપાલે લોકાયુક્તને મુખ્યમંત્રીની પૂછપરછ કરવાની મંજૂરી આપવાની સત્તા આપી દીધી છે. શું છે સમગ્ર કૌભાંડ અહીં તમને જણાવી દઈએ કે આ મામલામાં […]

Uttar Pradesh માં ઢાબા અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે નવા નિયમોની જાહેરાત

Lucknow,તા.૨૪ ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે નિર્દેશ જાહેર કર્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રીએ મંગળવારે મહત્વની બેઠક લીધી હતી. આ દરમિયાન તેમણે અનેક સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં […]

સીએમ બન્યા પછી હનુમાન મંદિર પહોંચ્યા Atishi, કેજરીવાલ માટે કરી પ્રાર્થના

કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત આતિશી કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા. તેમણે ઠ પર ત્યાંની તસવીરો શેર કરી New Delhi,તા.૨૪ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ આતિશી મંગળવારે કષ્ટભંજન હનુમાનજીની શરણમાં પહોંચ્યા હતા. કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત આતિશી કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા. તેમણે ઠ પર ત્યાંની તસવીરો શેર કરી […]

મમતા દીદી વાતો નહી પરંતુ કાર્યવાહીની જરૂર છે.CM Bhupendra Patel

Gandhinagar,તા.૬ પશ્ચિમ બંગાળના કોલકતામાં આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલિમાર્થી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી હતી. ૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બનેલી આ ઘટનાના પડઘ સમગ્ર દેશમાં પડ્યા હતા. તબીબો દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને હડતાળ કરાઈ હતી. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ.બંગાળના મુખ્યમંત્રીને […]

Bahucharaji temple ના પુનઃ નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત

બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે Mehsana,તા.૨૩ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃ નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.તેમણે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી. બહુચરાજી […]