Ayushman Yojana scam: 3000 હોસ્પીટલો સામે કાર્યવાહી

New Delhi,તા.12 સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આયુષ્માન ભારત યોજનામાં થયેલા કૌભાંડો અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, છેતરપીંડી આચરીને યોજનાની રકમ ઉપાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે સમયસર નિષ્ફળ ગયા. લાખો બોગસ દાવાઓને નકારી કાઢીને 643 કરોડ રૂપિયા બચાવ્યા. આ ઉપરાંત, કુલ 3000 થી વધુ […]

Ayushman Yojana હેઠળ અમદાવાદમાં વર્ષમાં 450 કરોડ ખર્ચાયા

Ahmedabad,તા.07 અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખેલાયેલા ખૂની ખેલ બાદ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) ચર્ચામાં આવી ગઇ છે. નાણાકીય વર્ષ 2023-24માં જ ગુજરાતમાંથી 15 જિલ્લામાં આ યોજના પાછળ રૂપિયા 100 કરોડથી વધુ ખર્ચાયા છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22 કરતાં 2022-23માં આયુષ્યમાન યોજના હેઠળ બમણી રકમ ખર્ચાઇ છે.    એક વર્ષમાં 77 […]