Delhi માં ૨૭ વર્ષ પછી કમળ ખીલ્યું,આપ સત્તામાંથી બહાર

કેજરીવાલ,સિસોદિયા સહિતના નેતાઓનો પરાજય New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અરવિંદ કેજરીવાલની પાર્ટીને હરાવી. ૨૦૧૨ના આંદોલનમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટી પહેલીવાર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી ભાષણોમાં કેજરીવાલની પાર્ટીને ’આપ-દા’ તરીકે સંબોધિત કરી હતી. આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે ખતરો હોવાનું […]

દિલ્હી ચૂંટણીમાં પણ પરિવારનો દબદબો, BJP-AAP-Congress બધાએ ’સંબંધીઓ’ને મેદાનમાં ઉતાર્યા

New Delhi,તા.૨૦ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. દરમિયાન, પક્ષોએ વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનું ચાલુ રાખ્યું છે. દિલ્હીમાં ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં, ત્રણેય મુખ્ય પક્ષો – આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે ભાઈ-ભત્રીજાવાદના મુદ્દા પર એકબીજાને ઘેરી લીધા છે. જોકે, આ મુદ્દો ઉઠાવવા છતાં, ત્રણેય પક્ષોએ ફક્ત તેમના નેતાઓના સંબંધીઓ અને નજીકના […]

વિધાનસભા ચૂંટણી પહેલા ૭૦-૮૦ બોડી બિલ્ડર્સ AAPમાં જોડાયા

New Delhi,તા.૨૬ દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગુરૂવારે ઘણા કુસ્તીબાજો અને બોડી બિલ્ડરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે તમામ કુસ્તીબાજો, બોડી બિલ્ડરો અને ખેલાડીઓને પાર્ટીમાં સામેલ કર્યા હતા. કેજરીવાલે રમતગમત અને ફિટનેસ સાથે સંકળાયેલા તિલકરાજ, રોહિત દલાલ અને અક્ષય દિલાવરીનું આમ આદમી પાર્ટી કાર્યાલયમાં સ્વાગત કર્યું અને તેમને પટકા અને કેપ […]

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નજીક,BJP, Congress,AAP

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે મહિલા મતદારોને આકર્ષિત કરવા માટે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાની જાહેરાત પછી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તેમજ મહિલા કલ્યાણ વિભાગે એક નોટિસ બહાર પાડી છે. આ નોટિસની જાહેરાત દિલ્હીના અખબારોમાં કરવામાં આવી છે. આ જાહેરાતમાં એવું કહેવામાં […]

BJPદિલ્હી ચૂંટણીમાં ’કેજરીવાલના ભ્રષ્ટાચારની કહાની દરેક ઘર સુધી પહોંચાડશે

પાર્ટીએ સમગ્ર દિલ્હીમાં ૩૮૦૦ શક્તિ કેન્દ્રો પર શેરી સભાઓ યોજવાની જાહેરાત કરી New Delhi,તા.૧૨ રાજ્ય ભાજપે શેરી સભાઓ દ્વારા મતદારોને રીઝવવાની તૈયારીઓ કરી છે. પાર્ટીએ સમગ્ર દિલ્હીમાં ૩૮૦૦ શક્તિ કેન્દ્રો પર શેરી સભાઓ યોજવાની જાહેરાત કરી છે. તે બુધવારે ૨૫૬ વિભાગોના મુખ્ય શક્તિ કેન્દ્રોથી શરૂ થયું હતું. આ અભિયાનમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને રાજ્ય પ્રભારીઓએ […]

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે AAPની પહેલી યાદી જાહેર

New Delhi, તા. ૨૧ દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીની PACની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા બાદ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદીમાં કુલ ૧૧ ઉમેદવારોના નામ છે. આમ આદમી પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને પણ ટિકિટ આપી છે.  હાલમાં જ ભાજપ […]

Delhi માં Congress ને મોટો ફટકો, પૂર્વ ધારાસભ્ય સુમેશ શૌકીન આપમાં જોડાયા

New Delhi,તા.૧૮ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુમેશ શૌકીન સોમવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયા હતા. પાર્ટીમાં જોડાયા પછી, શૌકીને દિલ્હી (દિલ્લી દેહત)ના ગ્રામીણ વિસ્તારોની સુધારણા માટે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ દરમિયાન શોકિને કહ્યું કે, દિલ્હી દેહતના વિકાસ માટે જે પણ કામ થયું છે તે અરવિંદ […]

સરાય કાલે ખાંનું નામ બિરસા મુંડા ચોક કરાતાં કેન્દ્ર પર ભડકી AAP

Delhi,તા.16 રાજધાની દિલ્હીના રિંગ રોડ પર સ્થિત સરાય કાલે ખાં ચોકનું નામ બદલીને હવે બિરસા મુંડા ચોક રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટરે શુક્રવારે આ વિશે જાહેરાત કરતા કહ્યું કે, સરાય કાલે ખાં ચોકનું નામ બદલીને ભગવાન બિરસા મુંડા ચોક કરી દેવામાં આવ્યું છે. આ પ્રકારે નામ બદલવાથી દિલ્હીની આમ આદમી […]

‘Cancel Eco Sensitive Zone’ ભાજપ, કોંગ્રેસ અને આપનો એક સૂરમાં વિરોધ, ગામડાંઓનો વિકાસ રૂંધાઇ જશે

Junagadh,તા.01 ગીર અભયારણ્યની ફરતી તરફ ઈકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામાં મુદ્દે ગીર પંથકના ગામડાઓમાં વિરોધના સૂર ઊઠવાનું શરૂથઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોએ એક અવાજે ઈકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાની માંગ કરી છે. સોમવારે (30મી સપ્ટેમ્બર) વિસાવદર તાલુકાના સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ભાજપ- કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત […]

AAP MLA Amanatullah Khan ની ન્યાયિક કસ્ટડી ૭ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી

અમાનતુલ્લા ખાનની ૨ સપ્ટેમ્બરે અટકાયત કરવામાં આવી હતી. અગાઉ તેના ઘરની તલાશી લેવામાં આવી હતી New Delhi,તા.૨૩ દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ન્યાયિક કસ્ટડી ૭ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન નિમણૂંકોમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની અટકાયત કરવામાં આવી હતી. જો કે, રાઉઝ […]