Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ

    September 18, 2025

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ
    • Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ
    • Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા
    • CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ
    • બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ
    • Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે
    • રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો
    • 19 સપ્ટેમ્બર નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»આપણું શરીર આપણું નથી ભગવાને આપેલું છે
    લેખ

    આપણું શરીર આપણું નથી ભગવાને આપેલું છે

    Vikram RavalBy Vikram RavalMarch 3, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક કોર્પોરેટ  ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત મહાનુભાવના મૃત્યુ પ્રસંગે ખરેખરો કરવા ગયેલો તેમના એક સ્નેહીએ મૃત્યુ પામેલા મહાનુભાવો માટે દુઃખ વ્યક્ત કરતા કહ્યું .. ભાઈ તો પ્રભુને વહાલા થયા પણ પાછળ લીલીવાડી મૂકીને મરી ગયા છે.!ત્યારે પાસે બેઠેલા એક સ્નેહીએ તેમના મિત્રના કાનમાં  કહ્યું લીલીવાડી એકઠી કરવા કેટલાં વરસો ખર્ચ્યા અને તે મૂકી જવા માટે ? તો પછી સાથે કેમ ન લઈ ગયા ? પ્રશ્નમાં વેધકતાની સાથે સચ્ચાઈનો રણકો પણ હતો. તો પચાસ વરસ ખર્ચ્યા -શું આ બધું મૂકી જવા માટે? હાસ્તો તે સાથે લઈ જઈ શકાય તેમ નહોતું ને ?

    આના સંદર્ભમાં સંસ્કૃતમાં સુભાષિત છે. તેનો સાર કાંઈક આ પ્રકારે છે! મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેનું ધન-વૈભવ બધું  અહીં જ રહે છે. પત્ની પણ વિલાપ કરતી ઘરના બારણા સુધી જ આવે છે. સગાસંબંધી -મિત્રો સ્મશાન સુધી આવે છે. અને જેને લાડ કરી ઠઠાર્યો તે મનુષ્ય દેહ પણ ચિંતા સુધી જ આવે છે. પરલોકમાં સાથે આવનાર તો માનવીના સારા-નરસાં કર્મોનું ભાથું જ આવે છે! તે નિઃસ્વાર્થભાવે કેટલાં સત્કર્મોની નાની પોટલી પણ હોય અને પાપકર્મોનું મોટું પોટલું પણ હોય તેથી મનુષ્ય દેહની સ્પષ્ટ સમજણ આપતા કહ્યું છે.ઈંદ શરીરે કૌન્જ્ઞેય ક્ષેત્રમિત્યભિધીયતે/એતધ્યોરો  વેત્તિ ત્વં પ્રાહું : ક્ષેત્રજ્ઞં ઈતિ તિદ્રદઃ //

    આ શરીર ક્ષેમ  એટલે ખેતર છે.(અ.૧૩/૭) અને મને જ ક્ષેત્રજ્ઞ-એટલે કે મને જ ખેતરનો માલિક સમજ અને આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન, તે જ સાચું જ્ઞાન છે એમ (અર્જુન) તું જાણ.ભગવાને આ અણમોલ માનવી દેહને ક્ષેત્ર સમજ એમ કહ્યું છે તો દેહનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજ આ ક્ષેત્રે શબ્દમાં આવી જાય છે. અને તેનો ક્ષેત્રજ્ઞ એટલે તેનો માલિક ભગવાન છે જો આ બે વાત ધ્યાનમાં રહે તો જીવનમાં કોઈ સમસ્યા જ ન આવે.

    આ શરીર આપણું નથી ભગવાને આપેલું છે અને ભગવાન એનો માલિક છે જો આપણે માલિક હોત તો આપણામાંથી કોઈ ઈચ્છતું નથી કે આપણે ઘરડા થઈએ અને બધા જ ઘકડા થાય છે. કોઈ બિમાર ન પડત.આ શરીર આપણું હોત તો આપણા મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર ચાલે છે તેની બધી ખબર પડત !તેથી ભગવાન કહે છે આ દેહ ખેતર છે અને તેનો માલિક ભગવાન છે.દેહ ખેતર છે તો  ખેતર હમેશાં લઈને અનેકગણું કરી આપે છે. એક દાણાના સો ગણા -અનેકગણા કરીને આપે છે. પરંતુ તેની ખેડ સારી થઈ હોય અને સમયસર વાવણી થઈ હોત તો આ શરીર ખેતર છે તો સમયસર એટલે કે મનુષ્યની બુદ્ધિ ખીલવી લાગે એટલે કે કિશોરનવસ્થા-યૌવનના પ્રારંભમાં જ પુખ્ત વયમાં આવતા જ વાવણી આવતાં જ વાવણી ન થાય તો ખેતરમાં ઘાસકુશ-ઝાંખરાં જ ઊગે મતલબ પાછલી ઉંમરે વાવવા માટે તેને રાખી ન મુકાય.

    પરંતુ સમયસર વાવણી કરી હોય અને ભગવાને કહ્યું છે તેવા સદ્રુણનું બિયારણ વાવ્યું હોય તો જીંદગીમાં આવા માઠા દા’ડા જોવાનો વારો ન આવે તો આપણે નક્કી કરવાનું છે કે શું વાવણું અને કયારે વાવવું ?

     

    God
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    શરદિય નવરાત્રી દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

    September 18, 2025
    લેખ

    તંત્રી લેખ…કાયદાઓનો દુરુપયોગ, કોર્ટની ટિપ્પણીઓમાંથી શીખવા જેવા પાઠ

    September 18, 2025
    લેખ

    ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું

    September 17, 2025
    ધાર્મિક

    આ વખતે નવરાત્રી ૯ દિવસને બદલે ૧૦ દિવસ કેમ લાંબી રહેશે?

    September 17, 2025
    લેખ

    તંત્રી લેખ…વકફ સુધારા કાયદા પર વિપક્ષના દાવા પણ નિષ્ફળ ગયા

    September 17, 2025
    રાષ્ટ્રીય

    પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ

    September 18, 2025

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025

    CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ

    September 18, 2025

    બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ

    September 18, 2025

    Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ

    September 18, 2025

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.