Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Prashant Kishor ની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન

    November 21, 2025

    ઐયરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે,પરંતુ મેદાનમાં તેની વાપસીમાં સમય લાગી શકે છે

    November 21, 2025

    BCCIએ અચાનક બદલ્યું ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Prashant Kishor ની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન
    • ઐયરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે,પરંતુ મેદાનમાં તેની વાપસીમાં સમય લાગી શકે છે
    • BCCIએ અચાનક બદલ્યું ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
    • Curacao હવે ફૂટબોલ વર્લ્ડ કપ રમનારો વિશ્વનો સૌથી ઓછી વસતી ધરાવતો દેશ બની ગયો
    • Miss Universe 2025 નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શિરે
    • Vicky and Katrina એ પુત્ર સાથેનો પહેલો ફોટો શેર કર્યો
    • Gondal માં લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની ટીમનું સ્વાગત
    • Rajkot સાંસદ અને અભિનેત્રી Kangana Ranautનું સ્વાગત કરતા ધારાસભ્ય રાદડીયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Mahakumbh માં નાસભાગ બાદ હજુ અનેક ગુમ, પરિજનો ભટકવા મજબૂર
    રાષ્ટ્રીય

    Mahakumbh માં નાસભાગ બાદ હજુ અનેક ગુમ, પરિજનો ભટકવા મજબૂર

    Vikram RavalBy Vikram RavalFebruary 5, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.05

    સરકારી આંકડાઓ અનુસાર, મૌની અમાવસ્યાના સ્નાન સમયે નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 7 દિવસ બાદ પણ ઘણા ભક્તોની શોધખોળ ચાલુ છે. આ એવા લોકો છે કે ઘાયલોની યાદી, મૃતકોની યાદીમાં કે દાવો ન કરાયેલા મૃતદેહોની યાદીમાં તેમના નામ સામેલ ન હોય. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે 29 જાન્યુઆરીના રોજ થયેલા અકસ્માત બાદ આ લોકો ક્યાં ગયા?

    મહાકુંભમાં નાસભાગ બાદ હજુ અનેક ગુમ

    જો કે પ્રયાગરાજમાં ઘણી મોટી હૉસ્પિટલો છે, પરંતુ સરકારી તંત્રમાં બે હૉસ્પિટલ સૌથી મોટી છે. એક સ્વરૂપ રાની હૉસ્પિટલ અને બીજી મોતીલાલ નેહરુ મેડિકલ કૉલેજ. સ્વરૂપ રાની હૉસ્પિટલના ગેટથી પોસ્ટમોર્ટમ હાઉસ સુધી, 29 જાન્યુઆરીએ સંગમથી ગુમ થયેલા લોકોની તસવીરો દરેક જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવી છે. પરિવારના સભ્યોએ માહિતી આપવા માટે નંબર અને યોગ્ય ઇનામની પણ જાહેરાત કરી છે. પરંતુ તેમ છતાં આ લોકો વિશે કોઈ જ જાણકારી નથી મળી રહી. 

    પ્રશાસને કુંભમાં નાસભાગમાં મૃત્યુઆંક 30 જાહેર કર્યો છે. જેમાં માત્ર પાંચ જ મૃતદેહો હતા જે અજ્ઞાત હતા. પરંતુ આ નાસભાગમાં તેજય પટેલ, રાજકુમારી પારીક, મીના દેવી, સીતા દેવી જેવા અનેક લોકો એવા છે કે જેઓ ન તો હૉસ્પિટલમાં ઘાયલ છે અને ન તો સરકારી આંકડામાં મૃત્યુ પામેલા લોકોમાં, તો આવા લોકો ક્યાં ગયા? 

    Mahakumbh New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Prashant Kishor ની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન

    November 21, 2025
    મનોરંજન

    Miss Universe 2025 નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શિરે

    November 21, 2025
    રાષ્ટ્રીય

    Indian Railway જાન્યુઆરી – 26માં ગુજરાત અને રાજસ્થાનના તીર્થસ્થળોની કરાવશે તીર્થયાત્રા

    November 21, 2025
    રાષ્ટ્રીય

    કોલકતા સહિત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશમાં 5.5ની તીવ્રતાના Earthquake ના આંચકા

    November 21, 2025
    અન્ય રાજ્યો

    Kuno National Parkમાં ભારતીય માદા ચિત્તા ‘મુખી’એ પાંચ બચ્ચાને જન્મ આપ્યો

    November 21, 2025
    અમદાવાદ

    પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Prashant Kishor ની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન

    November 21, 2025

    ઐયરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે,પરંતુ મેદાનમાં તેની વાપસીમાં સમય લાગી શકે છે

    November 21, 2025

    BCCIએ અચાનક બદલ્યું ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

    November 21, 2025

    Curacao હવે ફૂટબોલ વર્લ્ડ કપ રમનારો વિશ્વનો સૌથી ઓછી વસતી ધરાવતો દેશ બની ગયો

    November 21, 2025

    Miss Universe 2025 નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શિરે

    November 21, 2025

    Vicky and Katrina એ પુત્ર સાથેનો પહેલો ફોટો શેર કર્યો

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Prashant Kishor ની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન

    November 21, 2025

    ઐયરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે,પરંતુ મેદાનમાં તેની વાપસીમાં સમય લાગી શકે છે

    November 21, 2025

    BCCIએ અચાનક બદલ્યું ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.