Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mithapur: પાસેથી બી.એસ.એન.એલનાં કોપર વાયરની ચોરી કરનાર તસ્કર જબ્બે

    November 25, 2025

    Rajkot: સોની વેપારી પર વ્યાજખોરનો આતંક: 18 વિઘા જમીન પર કબજો કર્યો

    November 25, 2025

    Amreli માં ધોળા દિવસે માત્ર અઢી કલાક જ બંધ રહેલા મકાનમાંથી 1.11 લાખની મત્તાની ચોરી

    November 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mithapur: પાસેથી બી.એસ.એન.એલનાં કોપર વાયરની ચોરી કરનાર તસ્કર જબ્બે
    • Rajkot: સોની વેપારી પર વ્યાજખોરનો આતંક: 18 વિઘા જમીન પર કબજો કર્યો
    • Amreli માં ધોળા દિવસે માત્ર અઢી કલાક જ બંધ રહેલા મકાનમાંથી 1.11 લાખની મત્તાની ચોરી
    • Rajkot: લાંચ લેવાના કેસમાં કુવાડવાના તત્કાલીન સરપંચ નો નિર્દોષ છુટકારો
    • Jamkandorana માં ખેડૂતના બંધ મકાનમાંથી રૂ।.1.93 લાખના દાગીનાની ચોરી
    • Rajkot-13, Naliya-11ને બાદ કરતા મોટાભાગનાં સ્થળે 14 ડિગ્રી ઉપર તાપમાન
    • તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણમાં ૧૧%નો ઉછાળો…!!
    • અમેરિકાની ઉત્પાદન પ્રવૃત્તિ ૪ મહિનાની નીચી સપાટીએ…!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Mahakumbh માં નાસભાગ બાદ હજુ અનેક ગુમ, પરિજનો ભટકવા મજબૂર
    રાષ્ટ્રીય

    Mahakumbh માં નાસભાગ બાદ હજુ અનેક ગુમ, પરિજનો ભટકવા મજબૂર

    Vikram RavalBy Vikram RavalFebruary 5, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.05

    સરકારી આંકડાઓ અનુસાર, મૌની અમાવસ્યાના સ્નાન સમયે નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 7 દિવસ બાદ પણ ઘણા ભક્તોની શોધખોળ ચાલુ છે. આ એવા લોકો છે કે ઘાયલોની યાદી, મૃતકોની યાદીમાં કે દાવો ન કરાયેલા મૃતદેહોની યાદીમાં તેમના નામ સામેલ ન હોય. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે 29 જાન્યુઆરીના રોજ થયેલા અકસ્માત બાદ આ લોકો ક્યાં ગયા?

    મહાકુંભમાં નાસભાગ બાદ હજુ અનેક ગુમ

    જો કે પ્રયાગરાજમાં ઘણી મોટી હૉસ્પિટલો છે, પરંતુ સરકારી તંત્રમાં બે હૉસ્પિટલ સૌથી મોટી છે. એક સ્વરૂપ રાની હૉસ્પિટલ અને બીજી મોતીલાલ નેહરુ મેડિકલ કૉલેજ. સ્વરૂપ રાની હૉસ્પિટલના ગેટથી પોસ્ટમોર્ટમ હાઉસ સુધી, 29 જાન્યુઆરીએ સંગમથી ગુમ થયેલા લોકોની તસવીરો દરેક જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવી છે. પરિવારના સભ્યોએ માહિતી આપવા માટે નંબર અને યોગ્ય ઇનામની પણ જાહેરાત કરી છે. પરંતુ તેમ છતાં આ લોકો વિશે કોઈ જ જાણકારી નથી મળી રહી. 

    પ્રશાસને કુંભમાં નાસભાગમાં મૃત્યુઆંક 30 જાહેર કર્યો છે. જેમાં માત્ર પાંચ જ મૃતદેહો હતા જે અજ્ઞાત હતા. પરંતુ આ નાસભાગમાં તેજય પટેલ, રાજકુમારી પારીક, મીના દેવી, સીતા દેવી જેવા અનેક લોકો એવા છે કે જેઓ ન તો હૉસ્પિટલમાં ઘાયલ છે અને ન તો સરકારી આંકડામાં મૃત્યુ પામેલા લોકોમાં, તો આવા લોકો ક્યાં ગયા? 

    Mahakumbh New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Gift City માં દેશની પ્રથમ વર્ટીકલ યુનિ. ‘બૌદ્ધવૃક્ષ’ નું નિર્માણ થશે

    November 25, 2025
    મુખ્ય સમાચાર

    Tamil Nadu માં બે બસો વચ્ચેની ટકકરમાં છ પ્રવાસીઓના મોત: 30થી વધુ ઘવાયા

    November 25, 2025
    રાષ્ટ્રીય

    પ્રદુષણને કારણે અકાળે પ્રસુતિમાં વધારો

    November 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    G-20 Summit પરીષદનો વિવાદ સાથે અંત : દક્ષિણ આફ્રિકાએ પ્રેસિડેન્સી અમેરિકાને ન સોંપી

    November 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં એક 23 વર્ષના યુવકે પથારીમાં પડયા રહેવાનો વિશ્વ વિક્રમ સર્જયો

    November 25, 2025
    રાષ્ટ્રીય

    12000 વર્ષ પછી સક્રિય થયેલો જ્વાળામુખી વધુ ધડાકા કરે તેવા સંકેત

    November 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mithapur: પાસેથી બી.એસ.એન.એલનાં કોપર વાયરની ચોરી કરનાર તસ્કર જબ્બે

    November 25, 2025

    Rajkot: સોની વેપારી પર વ્યાજખોરનો આતંક: 18 વિઘા જમીન પર કબજો કર્યો

    November 25, 2025

    Amreli માં ધોળા દિવસે માત્ર અઢી કલાક જ બંધ રહેલા મકાનમાંથી 1.11 લાખની મત્તાની ચોરી

    November 25, 2025

    Rajkot: લાંચ લેવાના કેસમાં કુવાડવાના તત્કાલીન સરપંચ નો નિર્દોષ છુટકારો

    November 25, 2025

    Jamkandorana માં ખેડૂતના બંધ મકાનમાંથી રૂ।.1.93 લાખના દાગીનાની ચોરી

    November 25, 2025

    Rajkot-13, Naliya-11ને બાદ કરતા મોટાભાગનાં સ્થળે 14 ડિગ્રી ઉપર તાપમાન

    November 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mithapur: પાસેથી બી.એસ.એન.એલનાં કોપર વાયરની ચોરી કરનાર તસ્કર જબ્બે

    November 25, 2025

    Rajkot: સોની વેપારી પર વ્યાજખોરનો આતંક: 18 વિઘા જમીન પર કબજો કર્યો

    November 25, 2025

    Amreli માં ધોળા દિવસે માત્ર અઢી કલાક જ બંધ રહેલા મકાનમાંથી 1.11 લાખની મત્તાની ચોરી

    November 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.